Book Title: Jain Paribhashik Shabdakosha
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 147
________________ સમયસિમાલોચના ૧૩૮ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ સમય :કાળ, અવસર, શાસ્ત્ર, આગમ, | પામી મોક્ષે જાય છે ત્યારે - જૈન આગમ. આજુબાજુના વધારાના એક સમયવિપુરુષ : શાસ્ત્રોને જાણનારા પણ પ્રદેશને સ્પર્યા વિના, જ્ઞાની પુરુષો, શ્રુતકવેલી આદિ. . જેટલા આકાશપ્રદેશોમાં પોતાની અવગાહના છે તેટલા સમયક્ષેત્ર અઢીદીપ, જ્યાં મનુષ્યોનું જન્મ-મરણ છે તેવું ક્ષેત્ર, ચંદ્ર-| જ આકાશપ્રદેશોને સ્પર્શતો સૂર્ય આદિની ગતિથી રાત્રિ સ્પર્શતો સમાન પંક્તિથી ઉપર દિવસનો કાળ જ્યાં છે તે. જાય છે. તે સમયજ્ઞ : શાસ્ત્રોને જાણનારા જ્ઞાની સમસંસ્કૃત: જે સ્તોત્ર પ્રાકૃત હોવા છતાં પુરુષો, શ્રુતકેવલી આદિ. સંસ્કૃત ભાષામાં પણ તે સરખું જ રહે છે તે, જેમ કે સંસારદાવા. સમરાંગણ : યુદ્ધની ભૂમિ, લડાઇનું ક્ષેત્ર. સમસ્ત ચેષ્ટા કાયિક સઘળી પ્રવૃત્તિઓ, સમર્પણભાવ : આપણા ઉપર જેનો કયા સંબંધી સઘળી ચેષ્ટાઓ. ઉપકાર છે તેને સર્વથા આધીન સમાધિમરણ : મૃત્યકાલે જ્યાં સમતા થવાનો ભાવ. રહે, આર્ત-રૌદ્રધ્યાન ન થાય તે. સમર્પિતપણું ? આપણા ઉપર જેનો સમાધાનવૃત્તિ પરસ્પર થયેલા- કે થતા ઉપકાર છે તેને સર્વથા આધીન કલેશ-કંકાસને મિટાવીને થઈ જવું તે. સમજાવીને પણ સમાધાન કરવાસમવાયીકારણ : જે કારણ પોતે કરાવવાવાળું મન તે. કાર્યસ્વરૂપે બની જાય છે કારણને સમારંભઃ પાપો કરવા સાધન-સામગ્રી સમવાયી કહેવાય છે. જેમ કે | * ભેગી કરવી, પાપો કરવા માટે ઘડાનું સમવાયીકરણ માટી. તત્પર થવું તે. સમવેત : સહિત, યુક્ત, ધર્મસમવેત સમાલોચના કરેલાં પાપોની સમ્યમ્ એટલે ધર્મથીયુક્તતથાસમવાય પ્રકારે આલોચના કરવી સંબંધથી રહેલ. પશ્ચાત્તાપ કરવો, દંડ સ્વીકારવો, સમશ્રેણી : જ્યારે આત્મા નિર્વાણ પસ્તાવો કરવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166