________________
સમયસિમાલોચના
૧૩૮ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ સમય :કાળ, અવસર, શાસ્ત્ર, આગમ, | પામી મોક્ષે જાય છે ત્યારે - જૈન આગમ.
આજુબાજુના વધારાના એક સમયવિપુરુષ : શાસ્ત્રોને જાણનારા પણ પ્રદેશને સ્પર્યા વિના, જ્ઞાની પુરુષો, શ્રુતકવેલી આદિ. .
જેટલા આકાશપ્રદેશોમાં
પોતાની અવગાહના છે તેટલા સમયક્ષેત્ર અઢીદીપ, જ્યાં મનુષ્યોનું જન્મ-મરણ છે તેવું ક્ષેત્ર, ચંદ્ર-|
જ આકાશપ્રદેશોને સ્પર્શતો સૂર્ય આદિની ગતિથી રાત્રિ
સ્પર્શતો સમાન પંક્તિથી ઉપર દિવસનો કાળ જ્યાં છે તે.
જાય છે. તે સમયજ્ઞ : શાસ્ત્રોને જાણનારા જ્ઞાની સમસંસ્કૃત: જે સ્તોત્ર પ્રાકૃત હોવા છતાં પુરુષો, શ્રુતકેવલી આદિ.
સંસ્કૃત ભાષામાં પણ તે સરખું જ
રહે છે તે, જેમ કે સંસારદાવા. સમરાંગણ : યુદ્ધની ભૂમિ, લડાઇનું ક્ષેત્ર.
સમસ્ત ચેષ્ટા કાયિક સઘળી પ્રવૃત્તિઓ, સમર્પણભાવ : આપણા ઉપર જેનો કયા સંબંધી સઘળી ચેષ્ટાઓ.
ઉપકાર છે તેને સર્વથા આધીન સમાધિમરણ : મૃત્યકાલે જ્યાં સમતા થવાનો ભાવ.
રહે, આર્ત-રૌદ્રધ્યાન ન થાય તે. સમર્પિતપણું ? આપણા ઉપર જેનો સમાધાનવૃત્તિ પરસ્પર થયેલા- કે થતા
ઉપકાર છે તેને સર્વથા આધીન કલેશ-કંકાસને મિટાવીને થઈ જવું તે.
સમજાવીને પણ સમાધાન કરવાસમવાયીકારણ : જે કારણ પોતે કરાવવાવાળું મન તે.
કાર્યસ્વરૂપે બની જાય છે કારણને સમારંભઃ પાપો કરવા સાધન-સામગ્રી સમવાયી કહેવાય છે. જેમ કે | * ભેગી કરવી, પાપો કરવા માટે
ઘડાનું સમવાયીકરણ માટી. તત્પર થવું તે. સમવેત : સહિત, યુક્ત, ધર્મસમવેત સમાલોચના કરેલાં પાપોની સમ્યમ્ એટલે ધર્મથીયુક્તતથાસમવાય
પ્રકારે આલોચના કરવી સંબંધથી રહેલ.
પશ્ચાત્તાપ કરવો, દંડ સ્વીકારવો, સમશ્રેણી : જ્યારે આત્મા નિર્વાણ પસ્તાવો કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org