Book Title: Jain Paribhashik Shabdakosha
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 149
________________ સવિચાર/સાચી સંસ્થાન ૧૪૦ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ સવિચાર : એક પદાર્થથી બીજા છે અને અન્ય ભવ કરીને પુનઃ પદાર્થમાં, એક યોગમાંથી બીજા નિગોદમાં ગયા છે તેવા જીવો. યોગમાં, અથવા એક સાંવ્યહારિક પ્રત્યક્ષ : જે વિષય પર્યાયમાંથી બીજા પર્યાયમાં આત્માને સાક્ષાત્ ન દેખાય, પરિવર્તન પામવાવાળું પરંતુ ઇન્દ્રિયોની મદદથી અનુમાન વિના સાક્ષાત્ જણાય શુકલધ્યાન, પ્રથમ પાયો. તે. ” સવિશેષ પ્રેરણા વિવક્ષિત કાર્યાદિમાં | સાંશયિક મિથ્યાત્વ: જિનેશ્વર વધારે પ્રેરણા કરવી તે. | પરમાત્માનાં વચનો ઉપર શંકા સહજસિદ્ધ : જે કાર્ય કરવામાં કર્તાને કરવાવાળું મિથ્યાત્વ. વધારે પ્રયત્ન કરવો ન પડે, મિથ્યાત્વના પાંચ પ્રકારોમાંથી સ્વાભાવિક રીતે જ થઈ જાય એક. | સાકારમંત્રભેદ : સ્ત્રી-પુરુષ વચ્ચે સહજાનંદી કર્મ વિનાનો આ આત્મા વિશ્વાસપૂર્વક કરાયેલી મંત્રણાને સ્વાભાવિક અનંત આનંદવાળો ખુલ્લી પાડવી, ઉઘાડી કરવી. છે, ગુણોના આનંદમાં રમનારો | સાકારોપયોગ : વસ્તુમાં રહેલા વિશેષધર્મને જાણવાવાળોબોધ, સહસા : ઉતાવળે ઉતાવળે, લાંબા | જ્ઞાનોપયોગ, અર્થાત વિચાર વિનાનું. વિશેષોપયોગ, જે જ્ઞાનમાં સહસ્ત્રાર : આઠમો દેવલોક, શેયનો આકાર જણાય તે. | સાગરોપમ ૧૦કોડાકોડી પલ્યોપમનું સહાયક મદદગાર, સાહાય કરનાર, | એક સાગરોપમ થાય છે. મદદ કરનાર. સાગરની ઉપમાવાળો જે કાળ સહિયારી સોબત બે-ત્રણ વસ્તુ સાથે , તે. મળીને જે કામ કરે, વિવક્ષિત | સાચી સંસ્થાન : નાભિથી નીચેના કાર્યોમાં જે સાથે ને સાથે રહે છે. | અવયવો જ્યાં પ્રમાણસર હોય સહેતુક : યુક્તિપૂર્વક, દલીલપૂર્વક, અને નાભિ ઉપરના અવયવો તર્કબદ્ધ જે વાત હોય તે. જ્યાં પ્રમાણસર ન હોય તે, સાંવ્યવહારિક નિગોદ : નિગોદમાંથી ત્રીજું સંસ્થાન, તેનું બીજું નામ જે જીવો એક વાર પણ નીકળ્યા | સાદિસંસ્થાન. છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166