Book Title: Jain Paribhashik Shabdakosha
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૩૫
સંક્ષેપ/સત્
શાસ્ત્રો બનાવવાં તે.
સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ સંક્ષેપ : ટૂંકાવવું, નાનું કરવું.
હવે ફક્ત એક જ વાર બાંધવાસંજ્ઞા : સમજણ, ચેતના, જ્ઞાન,
ની છે તે. આહારાદિ ૪ સંજ્ઞા તથા
સખીવૃંદ સમેત : સાહેલીઓના ક્રોધાદિ સંજ્ઞા તથા હેતુવાદો- સમૂહની સાથે (પંચકલ્યાણકની પદેશિકી આદિ સંજ્ઞા.
પૂજામાં). સંજ્ઞા પ્રકરણ : વ્યાકરણમાં સ્વર- સગપણ સગાઈ, સંબંધ, સાંસારિક વ્યંજન; ઘોષ-અઘોષ; ઘુટુ
પરસ્પર સંબંધ (અવર ન અઘુટું આદિ સંજ્ઞાઓનું પ્રકરણ.
સગપણ કોઈ). સંજ્ઞી પંચેન્દ્રિય : દીર્ઘકાલિકી સઘનપણે ઃ પરસ્પર અંદર ક્યાંય
સંજ્ઞાવાળા પંચેન્દ્રિય જીવો. પણ પોલાણ ન હોય તેવું. સકલકુશલવલ્લી : આત્માનાં સર્વ સચિત્ત પરિહારી જીવવાળી સચિત્ત કલ્યાણોરૂપી વેલડી.
વસ્તુઓનો ત્યાગ કરનાર. સકલતીર્થ નં (કરજોડ) ઃ શત્રુંજય- | સચેલક મુનિ ઃ વસ્ત્રવાળા મુનિ –
ગિરનાર આદિ સમસ્ત તીર્થોને શ્વેતાંબર મુનિ હું બે હાથ જોડીને ભાવથી | સજાગ રહેવુંઃ જાગૃત રહેવું, પ્રમાદ વંદના કરું છું.
ન કરવો, આળસુ ન થવું, સકલ સંઘ : સાધુ-સાધ્વી-શ્રાવક
દોષ ન લાગે તેની પૂર્ણપણે શ્રાવિકારૂપ સમસ્ત શ્રીસંઘ. કાળજી રાખવી. સકલાદેશઃ સર્વ નયોને સાથે રાખીને | સજ્જન પુરુષ : સારો માણસ, વસ્તુનું સ્વરૂપ સમજાવવું
ગુણિયલ માણસ, ન્યાયઅર્થાતુ પ્રમાણથી જણાતું
નીતિસંપન્ન. વસ્તુનું સ્વરૂપ,
સઝાય કરું : હે ગુરુજી ! હું સકષાયી જીવ ઃ કષાયવાળો જીવ, સ્વાધ્યાય કરું !
એકથી દસ ગુણસ્થાનક સુધીના | સઝાય સંદિસાહું : હે ગુરુજી ! જીવો, કષાયયુક્ત જીવ કર્મોમાં મને સ્વાધ્યાય કરવાની આજ્ઞા સ્થિતિ - રસ બાંધે છે.
આપો ! સબંધક : જે આત્માઓને ! સતુઃ ઉત્પાદ-વ્યય અને ધ્રુવધર્મ
મોહનીય કર્મની ૭૦ કોડાકોડી | વાળો પદાર્થ, વસ્તુ, ચીજ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166