Book Title: Jain Paribhashik Shabdakosha
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
સલીનતા/સંક્ષિપ્ત રચના
૧૩૪ જૈન ઘાર્મિક પારિભાષિક શબ્દકોશ
સલીનતાઃ શરીરને સંકોચી રાખવું, | વિચારણા કરવી તે.
ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી, | સંસારઃ જન્મ-મરણવાળું, કર્ભાવસ્થામનને વિષય-કષાયથી દૂર વાળું જે સ્થાન છે. રાખવું તે.
સંસારચક્ર : જન્મમરણનું પરિસંખના કરવી ઃ ઇચ્છાઓને ભ્રમણ, સંસારની રખડપટ્ટી. સંકોચવી, ટૂંકાવવી, ધારેલાં
સંસારસાગર : સંસારરૂપી દરિયો, વ્રતોમાં લીધેલી છૂટછાટને પણ
જન્મમરણમય સંસારરૂપ ટૂંકાવવી.
સાગર. સંવચ્છરી પ્રતિઃ બાર મહિને કરાતું ! સંસારાભિનંદીઃ સંસારના સુખમાં પ્રતિક્રમણ, વાર્ષિક પ્રતિક્રમણ, |
જ અતિશય આનંદ માનનાર. પજુસણમાં છેલ્લે દિવસે કરાતું | સંસિદ્ધિ થવીઃ સમ્યગુ પ્રકારે વસ્તુની પ્રતિક્રમણ.
સિદ્ધિ થવી, વસ્તુની પ્રાપ્તિ. સંવરતત્ત્વઃ આવતાં કર્મોને રોકવાં,
સંસ્તારોપક્રમણ સંથારાનું પાથરવું, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ આદિ ભૂમિને જોયા વિના કે પૂંજ્યા પ૭ પ્રતિભેદો, આશ્રવવિરોધી
પ્રમાર્યા વિના સંથારો જે તત્ત્વ.
પાથરવો તે ૧૧મા વ્રતના સંવાસાનુમતિ : પોતાના પરિવાર અતિચાર.
અને ધનાદિ ઉપર મમતામાત્ર સંસ્થાનઃ શરીરનો આકાર, રચના, હોય છે, તેની વાત કરે નહીં, સમચતુરગ્નાદિ છ પ્રકારનાં છે. સાંભળે નહીં, પરંતુ મમતામાત્ર સંસ્થાનવિચય (ધર્મસ્થાન) : ચૌદ જ હોય તે.
રાજલોકમય સંસારમાં રહેલાં સંવેગપરિણામ : મોક્ષતત્ત્વની છએ દ્રવ્યોનો વિચાર તે,
અતિશય રુચિ-પ્રીતિવાળો ઘર્મધ્યાનના ૪ ભેદોમાંનો ૧ પરિણામ.
ભેદ. સંવેધભાંગા : બંધ-ઉદય અને | સંહારવિસર્ગઃ સંકોચ અને વિસ્તાર. સત્તાની સાથે વિચારણા કરવી
આત્માના પ્રદેશો દીપકની તે, કેટલી કર્મપ્રકૃતિઓ બંધાતે જ્યોતની જેમ સંકોચાય પણ છતે કેટલી ઉદયમાં હોય અને છે અને વિસ્તૃત પણ થાય છે. કેટલી સત્તામાં હોય ? તેની | સંક્ષિપ્ત રચના : અતિશય ટૂંકાણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166