________________
શીત લેશ્યાશ્રવણેન્દ્રિય
૧૩૦ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
વાળો.
ઉત્કંઠા. શીત લેશ્યા : બળતી વસ્તુને ઠારવા | શેષ અંગો : બાકીના અવયવો, જે માટેની એક લબ્ધિ.
અંગો પ્રમાણસર હોય તેના શીતળનાથ ભગવાન્ દશમા તીર્થંકર
વિનાનાં બાકીનાં અંગો કે જે ભગવાન
પ્રમાણસર ન હોય તે. શીતળ સ્પર્શ ઃ ઠંડો સ્પર્શ. આઠ | શેષ કર્મો : બાકી રહેલાં કર્મો, જે સ્પર્શોમાંનો એક સ્પર્શ.
કર્મોનો ક્ષયાદિ થયો હોય તેના શુકલેશ્યા : અતિશય ઉજ્વળ
વિના બાકીનાં કર્મો. પરિણામ, જાંબૂના દૃષ્ટાન્તમાં
| શેષ ઘર્મોઃ જે ધર્મની વાત ચાલતી ભૂમિ ઉપર પડેલાં જ ખાવાની હોય તેનાથી બાકીના ધર્મો. વૃત્તિવાળાની જેમ.
શૈલેશીકરણ મેરુપર્વત જેવી સ્થિર શુદ્ધ ગોચરી ઃ નિર્દોષ આહારની
અવસ્થા, અયોગગુણસ્થાનક. પ્રાપ્તિ, ૪ર દોષ વિનાનો ! શૈક્ષક : જે આત્માએ હમણાં નવી આહાર.
જ દીક્ષા લીધી હોય તે. શુદ્ધ દશા : સર્વથા મોહ વિનાની | શોકાતુરઃ શોકથી પીડાયેલા, મનમાં આત્માની જે અવસ્થા, અથવા
જેને શોક છવાયેલ છે તે. સર્વકર્મ રહિત અવસ્થા. તેને શોચનીય દશાઃ શોક કરવા લાયક જ શુદ્ધાત્મા કહેવાય છે.
દશા. શોક્યોગ્ય દશા. શુભ ભાવ : પ્રશસ્ત કષાયોવાળો શોભાસ્પદ ઃ શોભા ઊપજે તેવું
માનસિક પરિણામ, દેવ-ગુરુ સ્થાન, તેવો મોભો અને તેવું શાસ્ત્ર અને ધર્મ ઉપરનો વર્તન. રાગવાળો આત્મપરિણામ. |
શૌચધર્મ : શરીર અને મનની શુભાશીર્વાદઃ સામેના આત્માનું ભલું પવિત્રતા, દશ યતિધર્મોમાંનો થાય તેવો ઉત્તમ આશિષ.
એક ધર્મ, પવિત્ર ધર્માનુષ્ઠાન. શુભાશુભકર્મ ઃ સુખ આપે તેવાં | શ્રદ્ધા ઃ વિશ્વાસ, પ્રેમ, આસ્થા, આ
પુણ્યકર્મ અને દુઃખ આપે તેવાં જ સત્ય છે કે ભગવાને કહ્યું
પાપકર્મો, એમ ઉભય કર્મો. શુશ્રુષાઃ ધર્મ સાંભળવાની અતિશય | શ્રવણેન્દ્રિય : શ્રોત્ર, કાન, શબ્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org