Book Title: Jain Paribhashik Shabdakosha
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 139
________________ શીત લેશ્યાશ્રવણેન્દ્રિય ૧૩૦ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ વાળો. ઉત્કંઠા. શીત લેશ્યા : બળતી વસ્તુને ઠારવા | શેષ અંગો : બાકીના અવયવો, જે માટેની એક લબ્ધિ. અંગો પ્રમાણસર હોય તેના શીતળનાથ ભગવાન્ દશમા તીર્થંકર વિનાનાં બાકીનાં અંગો કે જે ભગવાન પ્રમાણસર ન હોય તે. શીતળ સ્પર્શ ઃ ઠંડો સ્પર્શ. આઠ | શેષ કર્મો : બાકી રહેલાં કર્મો, જે સ્પર્શોમાંનો એક સ્પર્શ. કર્મોનો ક્ષયાદિ થયો હોય તેના શુકલેશ્યા : અતિશય ઉજ્વળ વિના બાકીનાં કર્મો. પરિણામ, જાંબૂના દૃષ્ટાન્તમાં | શેષ ઘર્મોઃ જે ધર્મની વાત ચાલતી ભૂમિ ઉપર પડેલાં જ ખાવાની હોય તેનાથી બાકીના ધર્મો. વૃત્તિવાળાની જેમ. શૈલેશીકરણ મેરુપર્વત જેવી સ્થિર શુદ્ધ ગોચરી ઃ નિર્દોષ આહારની અવસ્થા, અયોગગુણસ્થાનક. પ્રાપ્તિ, ૪ર દોષ વિનાનો ! શૈક્ષક : જે આત્માએ હમણાં નવી આહાર. જ દીક્ષા લીધી હોય તે. શુદ્ધ દશા : સર્વથા મોહ વિનાની | શોકાતુરઃ શોકથી પીડાયેલા, મનમાં આત્માની જે અવસ્થા, અથવા જેને શોક છવાયેલ છે તે. સર્વકર્મ રહિત અવસ્થા. તેને શોચનીય દશાઃ શોક કરવા લાયક જ શુદ્ધાત્મા કહેવાય છે. દશા. શોક્યોગ્ય દશા. શુભ ભાવ : પ્રશસ્ત કષાયોવાળો શોભાસ્પદ ઃ શોભા ઊપજે તેવું માનસિક પરિણામ, દેવ-ગુરુ સ્થાન, તેવો મોભો અને તેવું શાસ્ત્ર અને ધર્મ ઉપરનો વર્તન. રાગવાળો આત્મપરિણામ. | શૌચધર્મ : શરીર અને મનની શુભાશીર્વાદઃ સામેના આત્માનું ભલું પવિત્રતા, દશ યતિધર્મોમાંનો થાય તેવો ઉત્તમ આશિષ. એક ધર્મ, પવિત્ર ધર્માનુષ્ઠાન. શુભાશુભકર્મ ઃ સુખ આપે તેવાં | શ્રદ્ધા ઃ વિશ્વાસ, પ્રેમ, આસ્થા, આ પુણ્યકર્મ અને દુઃખ આપે તેવાં જ સત્ય છે કે ભગવાને કહ્યું પાપકર્મો, એમ ઉભય કર્મો. શુશ્રુષાઃ ધર્મ સાંભળવાની અતિશય | શ્રવણેન્દ્રિય : શ્રોત્ર, કાન, શબ્દ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166