Book Title: Jain Paribhashik Shabdakosha
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 138
________________ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૨૯ શરીરચિંતા/શિષ્ય શરીરચિંતાઃ શરીરમાં થયેલા રોગો- | તેમના કહ્યા પ્રમાણે ચાલવું. ની ચિંતા, આર્તધ્યાનના ૪ | શાસનપ્રેમ ? પરમાત્માના શાસન ભેદોમાંનો એક ભેદ. પ્રત્યેનો અતિશય પ્રેમ, શરીરસ્થ : શરીરધારી, શરીરવાળા, બહુમાન. શરીરમાં રહેનાર. શાસનરક્ષક દેવ) : શાસનની રક્ષા શલાકાપુરુષ : સામાન્ય માણસોમાં કરનારા અધિષ્ઠાદાયક દેવસર્વોત્તમ પુરુષો, ૨૪ તીર્થંકર દેવીઓ. ભગવંતો ૧૨ ચક્રવર્તીઓ, ૯ શાસ્ત્રકથિત ભાવઃ શાસ્ત્રોમાં કહેલા વાસુદેવો, ૯ પ્રતિવાસુદેવો, જે ભાવો, કહેલાં જે તત્ત્વો. અને ૯ બળદેવો. શાસ્ત્રનિષિદ્ધ ભાવ : શાસ્ત્રોમાં શલાકાપુરુષ (ચરિત્ર) ઉપર કહેલા નિષેધેલા જે ભાવો, ન કરવા ૩ ઉત્તમ પુરુષોનાં ચરિત્રો લાયક ભાવો. જેમાં લખાયેલાં છે તેવું, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રા- | શાસ્ત્રવિહિત ભાવ : શાસ્ત્રોમાં ચાર્યનું બનાવેલું શાસ્ત્ર. કહેલા જે ભાવો, શાસ્ત્રોમાં કહેલાં જે તત્ત્વો. શલ્યઃ કપટ, માયા, જૂઠ, બનાવટ. શલ્યરહિત ઃ કપટ વિનાનું, માયા શિથિલાચાર : ઢીલા આચાર, જે જૂઠ વિનાનું, બનાવટ વગરનું. જીવનમાં જે આચારો શોભા પાત્ર ન હોય છતાં તેવા આચાર શાકાહારી ઃ અનાજ, ફળ-ફ્રુટ સેવનાર. આદિનો આહાર કરનાર. શિલારોપણવિધિ જિનલાય - શાન્તિનાથ (પ્રભુ) : ભરતક્ષેત્રમાં જૈન ઉપાશ્રય આદિ ધર્મસ્થાનો ૨૪ તીર્થકરોમાં ૧૪મા બંધાવવા માટે પાયો ખોદીને ભગવાન. શિલા મૂકવાની જે વિધિ કરાય શારીરિક પરિસ્થિતિ : શરીરસંબંધી તે, તેને જ શિલાસ્થાપનવિધિ . સ્થિતિ, શરીરસંબંધી હકીકત. અથવા શિલાન્યાસ વિધિ પણ શાશ્વત સુખ ઃ સદા રહેનારું સુખ, કહેવાય છે. કોઈ દિવસ નાશ ન પામનારે. | શિષ્ય : આજ્ઞા પાળવાને યોગ્ય શાસનઃ આજ્ઞા, પરમાત્માની આજ્ઞા | આજ્ઞાંકિત, ગુરુ પ્રત્યે સભાવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166