________________
શંકાકુશંકWશરીર
૧૨૮
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
શ
શંકાકુશંકા : પરમાત્માનાં વચનોમાં તાળી પાડવી, અવાજ કરવો,
(જાણવાની બુદ્ધિ વિના) શંકા શબ્દને બહાર ફેંક્વો તે. દશમા કરવી, અથવા અશ્રદ્ધાભાવે વ્રતનો ૧ અતિચારવિશેષ. શંકા કરવી, ખોટી શંકા કરવી શબ્દાનુપાતી ઃ ચાર અકર્મભૂમિમાં
આવેલા વૃત્તવૈતાઢ્યોમાંનો ૧ શંકાસ્પદ વિષયઃ જે વિષય બરાબર
પર્વત. બેસતો ન હોય, બરાબર સંગત
શમભાવ ઃ કષાયોને ઉપશમાવવા થતો ન હોય, કંઈક ખૂટતું હોય પૂર્વકનો જે પરિણામ તે. એમ જ્યાં લાગે છે.
શય્યાતરપિંડ : સાધુ-સાધ્વીજી શક્ય પ્રયત્નઃ બની શકે તેવો અને
મહારાજાઓએ જે ગૃહસ્થને તેટલો પ્રયત્ન.
ઘેર શયા (સંથારો) કર્યો હોય, શક્યારંભ : જે કાર્ય કરવું શકય રાત્રિવાસ રહ્યા હોય, તેના હોય તેનો જ આરંભ કરવો ઘરનો બીજા દિવસે આહાર
લેવો તે, સાધુજીવનમાં તેનો શતકકર્મગ્રંથ : સો ગાથાવાળો ત્યાગ હોય છે.
કર્મગ્રંથ, પાંચમો કર્મગ્રંથ. શધ્યાપરિષહઃ ગામાનુગામ વિહાર શતાબ્દી મહોત્સવ ઃ સો વર્ષ પૂર્ણ કરતાં શય્યા ઊંચીનીચી ભૂમિ
થયાં હોય તેનો મોટો ઓચ્છવ. ઉપર હોય, કમ્મર દુઃખે તોપણ શબ્દનય : શબ્દને પકડીને તેની
સમભાવે સહન કરે છે. મુખ્યતાએ જે વાત કરે છે, શરાબપાન : દારૂ પીવો તે, મદિરાલિંગ-જાતિ-વચનમાં વ્યવહાર- પાન, શરાબનું પીવું.
ને વિશેષ પ્રધાન કરે તે: શરાવલું કોડિયું, ચપ્પણિયું, માટીનું શબ્દાનુપાત : દેશાવગાસિક વ્રત- વાસણ. વ્યંજનાવગ્રહમાં આ ગ્રહણ કર્યા પછી નિયમિત
શરાવલાનું દૃષ્ટાન્ત આપવામાં ભૂમિકા બહાર ઊભેલા મનુષ્ય
આવે છે. ને અંદર બોલાવવા માટે શરીરઃ જેનો નાશ થાય છે, શર્વત ખોંખારો ખાવો, ઉધરસ ખાવી, ' તુ તત્ત, નાશવંત.
તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org