Book Title: Jain Paribhashik Shabdakosha
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 133
________________ વિષમાવગાહી સિદ્ધવિક્ષેપણી કથા ૧૨૪ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ વિષમાવગાહી સિદ્ધ ઃ જે સિદ્ધ- ! સર્જાવું. પરમાત્મા બીજા સિદ્ધ- | વિસંવાદી લખાણ : પૂર્વાપર વિરુદ્ધ પરમાત્માઓની સાથે એક-બે- લખાણ, આગળ-પાછળ જુદુંત્રણ આદિ આકાશપ્રદેશોથી જુદું પરસ્પર વિરોધ આવે તેવું જુદી અવગાહના ધરાવે છે તે, લખાણ, એ જ રીતે પૂર્વાપર સરખેસરખા આકાશમાં નહીં વિરુદ્ધ બોલવું તે વિસંવાદી રહેલા સિદ્ધો. વચન. વિષયપ્રતિભાસ (જ્ઞાન): જ્યાં માત્ર | વિસ્તાર : ફેલાવો, પાથરવું, ઘર્મ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ- વિસ્તાર = ઘર્મનો ફેલાવો થી વિષય બરાબર આવડે છે, થવો. બોલી શકે છે, સમજાવી શકે છે વિસ્તૃત ચર્ચા ઘણા જ વિસ્તારવાળી પરંતુ દર્શનમોહનીય અને ધર્મચર્ચા, આદિ ચર્ચાઓ. ચરિત્ર-મોહનીયનો ક્ષયોપશમ ન વિહાયોગતિનામ (કર્મ) : શરીરમાં હોવાથી તેના ઉપર રુચિ અને પગ દ્વારા ચાલવાની જે કળા આચરણ નથી તે. તે, તેના શુભ અને અશુભ બે વિષયાભિલાષ ઃ પાંચ ઈન્દ્રિયોનાં ભેદ છે. હાથી, બળદ અને વિષયસુખોને ભોગવવાની હંસ જેવી કે ચાલ તે શુભ ઇચ્છા, આનું જ નામ “વિષય- અને ઊંટ-ગધેડા જેવી જે ચાલ વાસના” પણ છે. તે અશુભ. વિસંયોજના : મોહનીયકર્મમાં ! વિહારભૂમિ : સાધુ-સંતોને ધર્મકાર્ય અનંતાનુબંધી ૪ કર્મોનો નાશ કરવા માટે આહારાદિની કર્યો છે પરંતુ તેના બીજભૂત અનુકૂળતાવાળી વિચરવાની જે મિથ્યાત્વમોહનીય કર્માદિ ૩ ભૂમિ તે વિહારભૂમિ. દર્શનમોહનીયનો નાશ કર્યો/ | વિહુયરયમલા : જે પરમાત્માએ નથી, જેના કારણે પુનઃ “ર” અને “મેલ” ધોઈ અનંતાનુબંધી બંધાવાનો સંભવ નાખ્યા છે તે. છે તેવો અનંતાનુબંધીનો ક્ષય. | વિક્ષેપ કરવોઃ કાર્ય કરનારાને વિન વિસંવાદ થવો પરસ્પર વિરુદ્ધ વાત કરવું, અંતરાય પાડવો. ઊભી થવી, વિરુદ્ધ વાતાવરણ | વિક્ષેપણી કથાઃ જે કોઈ વ્યાખ્યાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166