________________
વિષમાવગાહી સિદ્ધવિક્ષેપણી કથા ૧૨૪ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
વિષમાવગાહી સિદ્ધ ઃ જે સિદ્ધ- ! સર્જાવું.
પરમાત્મા બીજા સિદ્ધ- | વિસંવાદી લખાણ : પૂર્વાપર વિરુદ્ધ પરમાત્માઓની સાથે એક-બે- લખાણ, આગળ-પાછળ જુદુંત્રણ આદિ આકાશપ્રદેશોથી જુદું પરસ્પર વિરોધ આવે તેવું જુદી અવગાહના ધરાવે છે તે, લખાણ, એ જ રીતે પૂર્વાપર સરખેસરખા આકાશમાં નહીં વિરુદ્ધ બોલવું તે વિસંવાદી રહેલા સિદ્ધો.
વચન. વિષયપ્રતિભાસ (જ્ઞાન): જ્યાં માત્ર | વિસ્તાર : ફેલાવો, પાથરવું, ઘર્મ
જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ- વિસ્તાર = ઘર્મનો ફેલાવો થી વિષય બરાબર આવડે છે, થવો. બોલી શકે છે, સમજાવી શકે છે
વિસ્તૃત ચર્ચા ઘણા જ વિસ્તારવાળી પરંતુ દર્શનમોહનીય અને
ધર્મચર્ચા, આદિ ચર્ચાઓ. ચરિત્ર-મોહનીયનો ક્ષયોપશમ ન
વિહાયોગતિનામ (કર્મ) : શરીરમાં હોવાથી તેના ઉપર રુચિ અને
પગ દ્વારા ચાલવાની જે કળા આચરણ નથી તે.
તે, તેના શુભ અને અશુભ બે વિષયાભિલાષ ઃ પાંચ ઈન્દ્રિયોનાં ભેદ છે. હાથી, બળદ અને
વિષયસુખોને ભોગવવાની હંસ જેવી કે ચાલ તે શુભ ઇચ્છા, આનું જ નામ “વિષય- અને ઊંટ-ગધેડા જેવી જે ચાલ વાસના” પણ છે.
તે અશુભ. વિસંયોજના : મોહનીયકર્મમાં ! વિહારભૂમિ : સાધુ-સંતોને ધર્મકાર્ય
અનંતાનુબંધી ૪ કર્મોનો નાશ કરવા માટે આહારાદિની કર્યો છે પરંતુ તેના બીજભૂત અનુકૂળતાવાળી વિચરવાની જે મિથ્યાત્વમોહનીય કર્માદિ ૩ ભૂમિ તે વિહારભૂમિ. દર્શનમોહનીયનો નાશ કર્યો/ | વિહુયરયમલા : જે પરમાત્માએ નથી, જેના કારણે પુનઃ “ર” અને “મેલ” ધોઈ અનંતાનુબંધી બંધાવાનો સંભવ નાખ્યા છે તે.
છે તેવો અનંતાનુબંધીનો ક્ષય. | વિક્ષેપ કરવોઃ કાર્ય કરનારાને વિન વિસંવાદ થવો પરસ્પર વિરુદ્ધ વાત કરવું, અંતરાય પાડવો.
ઊભી થવી, વિરુદ્ધ વાતાવરણ | વિક્ષેપણી કથાઃ જે કોઈ વ્યાખ્યાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org