Book Title: Jain Paribhashik Shabdakosha
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 132
________________ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૨૩ વિલક્ષણત/વિષમ પરિસ્થિતિ થવો, પૃથ્વીનો વિલય = | શોભાસ્પદ હોય તેવું આચરણ પૃથ્વીનો નાશ. કરવું તે. વિલક્ષણતા ઃ વિપરીતતા, ઊલટા- | વિવેકી મનુષ્યઃ જ્યાં જે શોભાસ્પદ પણું, જે પદાર્થમાં જે વસ્તુની હોય ત્યાં તેનું આચરણ કલ્પના કરી હોય, તેનાથી કરનાર. ઊલટાં ચિહ્નો દેખાવાં. વિશારદ : પંડિત, વિદ્વાન, કલાના વિલાસ કરવોઃ મોજ કરવી, આનંદ જાણકાર. “તમૂનવિલાયા” માનવો, સંસારિક સુખમાં | વિશિષ્ટ પ્રતિભાસંપન્ન : સામાન્ય સુખબુદ્ધિ કરવી. માણસમાં ન સંભવી શકે તેવા વિવક્ષા : પ્રધાનતા, વસ્તુમાં અનેક તેજથી યુક્ત. ગુણધર્મો હોવા છતાં બીજાને વિશિષ્ટ સામર્થ્ય સામાન્ય માણસમાં ગૌણ કરી અમુક ધર્મને પ્રધાન કરવા તે, જેમકે સાકર ક્વી? ન સંભવી શકે તેવું બળ. ગળી, મીઠું કેવું ? ખારું, વિશેષગુણ : જે ગુણ સર્વ દ્રવ્યોમાં ઇત્યાદિ. ન હોય, પરંતુ અમુક જ દ્રવ્યમાં વિવક્ષિત ધર્મ વસ્તુમાં અનંતધર્મો હોય તે. હોવા છતાં પણ જે ધર્મની વિશેષાવશ્યક (મહાભાષ્ય) : શ્રી પ્રધાનતા કરવામાં આવે તે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ધર્મ, જેમકે ભ્રમર કાળો છે. સૂરિજીનો સામાયિક આવશ્યક વિવાદ ઃ ચર્ચા, તર્કવિતર્ક, ઝઘડો, ઉપર બનાવેલો મહાગ્રંથ. સામસામી દલીલ કરવી તે, | વિશેષોપયોગ : વસ્તુમાં રહેલા જેમકે ધર્મવિવાદ, વાદવિવાદ, વિશેષ ધર્મને જાણવાવાળો કર્મવિવાદ વગેરે. ઉપયોગ, આનું જ નામ વિવિક્ત વસવાટઃ મનુષ્ય-પશુ-પક્ષી જ્ઞાનોપયોગ અને સાકારો:વિનાના સ્થાનમાં વસવાટ યોગ પણ છે. કરવો તે, એકાન્ત, નિર્જન- | વિષમ પરિસ્થિતિ : પ્રતિકૂલ ભૂમિમાં રહેવું. વાતાવરણ, સહન ન થઈ શકે વિવેક ઉચિત આચરણ કરવું, જ્યાં તેવા સંજોગો, મુશ્કેલીભર્યું જે હિતકારી હોય, અથવા | કાર્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166