Book Title: Jain Paribhashik Shabdakosha
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 130
________________ જૈન ઘાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૨૧ વિધિપ્રધાન/વિપાકક્ષમા છીએ એવું જેઓ માનવહન | પૂર્ણાહુતિ. કરે છે તેઓ વિરાધક છે : | વિનયઃ નમ્ર સ્વભાવ, વડીલો અને વિધિપ્રધાનઃ ધર્મકાર્યોમાં જે જે વિધિ ઉપકારીઓ પ્રત્યે ગુણજ્ઞ સાચવવાની કહી હોય તે વિધિ સ્વભાવ, છ અભ્યતર તપમાંબરાબર સાચવવી તે, તે પૂર્વકનું નો ૧ તા. જે જ્ઞાન અને કાર્ય. વિનયસંપન્નતા : જીવમાં વિનયીવિધિવિધાન : વિધિપૂર્વક કરાતાં પણાની પ્રાપ્તિ થવી. વિનયધર્મકાર્યોના પ્રકારો. યુક્તતા. વિધિસાપેક્ષ : જે આત્માઓ વિનિયોગ કરવો વાપરવું, ઉપયોગ અજ્ઞાનતાથી અવિધિ સેવે છે, કરવો, વપરાશ, પ્રાપ્ત શક્તિનો પરંતુ તેઓને પોતાના અવિધિ- સદુપયોગ કરવો. સેવનનું ઘણું જ દુઃખ છે અને વિનીતાવિનીત : વિનય અને કોઈ જ્ઞાની વિધિ સમજાવે તેની અવિનયવાળા બે શિષ્યો, પૂર્ણ અપેક્ષા છે તેઓ આરાધક તેઓની વચ્ચે વૈનાયિકી બુદ્ધિછે. સંબંધી હાથીના પગલાનું વિધેયાત્મક : “આ કાર્ય કરવું દૃષ્ટાન્ત જાણવું. * જોઈએ.” આ પ્રમાણે વિપર્યય થવોઃ ઊલટું સમજાઈ જવું, હકારાત્મક પ્રતિપાદન. મિથ્યાત્વ મોહનીયના ઉદયથી વિધ્યાતસંક્રમઃ કર્મોની જે જે ઉત્તર ધર્મકાર્યમાં અને જિનેશ્વર પ્રભુ પ્રકૃતિઓનો બંધ જે જે સ્થાને ઉપર વિપરીત ભાવ થાય છે. ભવના કારણે અથવા ગુણના | વિપાકવિચયઃ “પૂર્વે બાંધેલાં કર્મોનાં કારણે અટક્યો હોય તેવાં ફળો ઘોર અતિઘોર છે” કર્મોને તેના સજાતીય કર્મોમાં ઈત્યાદિ વિચારવું, ધર્મધ્યાનના પલટાવવું તે. જેમકે દેવો ૪ ભેદોમાંનો ૧ ભેદ. દેવગતિ અને નરકગતિનો વિપાકક્ષમા : ક્રોધનું ફળ અતિશય સંક્રમ મનુષ્યગતિમાં કરે છે, ભયંકર છે, તેનાથી બંધાયેલાં અથવા ચોથે ગુણઠાણે અનં. કર્મોનું ફળ દુઃખદાયી છે એમ નો સંક્રમ. વિચારી ક્ષમા રાખવી તે, વિધ્વંસ ઃ વિનાશ, સમાપ્તિ, | ક્ષમાના પાંચ ભેદોમાંની ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166