Book Title: Jain Paribhashik Shabdakosha
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 128
________________ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૧૯ વાચ્યવાચકભાવ/વિકારવાસના જેવું હોય તે, જેમ કે ગંગા | વારાંગના : વેશ્યા, વારાફરતી એટલે ગંગા નદી, નૃપ એટલે પુરુષોની સાથે સંયોગ કરનારી રાજા, સુવર્ણ એટલે સોનું. સ્ત્રી. વાચ્યવાચકભાવ : શબ્દ એ વાચક વારિષણ : એક વિશિષ્ટ મુનિ. છે અને તેનો અર્થ એ વાચ્ય વાલુકાપ્રભા : સાત નારકીમાંની છે. તે બન્નેની વચ્ચેનો જે સંબંધ ત્રીજી નારકી. તે વાચ્યવાચકભાવ. વાસક્ષેપ ઃ ચંદનનો મંત્રિત કરેલો વાત્સલ્યભાવ : પ્રેમભાવ, નિર્દોષ ભુક્કો, મંત્રિત ચૂર્ણ, જાણે પ્રેમ, સ્વાર્થ વિના નાના ઉપર તેનાથી ગુણોનો આત્મામાં કરાયેલી હાર્દિક લાગણી છે. ! વસવાટ થતો હોય તે. વાદવિવાદ : ચર્ચા, ખંડન મંડન. | વાસુદેવ રાજા : વસુદેવના પુત્ર, કોઈ પણ પક્ષની વાત રજૂ કૃષ્ણમહારાજ, અથવા કરવી તે વાદ, તેનો વિરોધ ભરતાદિ ક્ષેત્રોમાં થતા ૯ કરી સામે પ્રતિસ્પર્ધી વાત રજૂ વાસુદેવો, અર્ધભરતખંડના કરવી તે વિવાદ, ધર્મચર્ચા. સ્વામી. વિકલાંગ : ઓછા અંગવાળો વાદી પ્રતિવાદી ઃ વાત રજૂ કરનાર આત્મા, ખોડખાંપણવાળો તે વાદી, તેનો વિરોધ કરનાર આત્મા. તે પ્રતિવાદી. વિકલાદેશ: બીજા નયોનો અપલાપ વામન સંસ્થાન : જે શરીરમાં હાથ, કર્યા વિના કોઈ પણ વિવક્ષિત પગ, માથું અને પેટ આ ચાર એક નયથી વાત કરવી તે. મુખ્ય અંગો પ્રમાણસર હોય, વિકલેન્દ્રિય ઃ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય પરંતુ શેષ અંગો પ્રમાણસર ન અને ચઉરિન્દ્રિય આ ત્રણ, હોય તેવી શરીરની રચના. અથવા ઓછી ઇન્દ્રિયોવાળા વાયણા (વારણા) : અહિત કાર્યમાં જીવો. પ્રવર્તતા શિષ્યોને ગુરુજીએ ! વિકારવાસના : શરીરમાં ઉત્પન્ન સમજાવીને રોકવા તે, ચાર થયેલી ભોગોની અભિલાષા, પ્રકારની સાધુસમાચારીમાંની કામની ઉત્તેજના, વિષયઆ બીજી સમાચાર જાણવી. | ભોગની અતિશય ઇચ્છા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166