________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
કોઈની પણ ન સંભવી શકે તેવી ઉત્તમ ૩૫ ગુણોવાળી સર્વોત્તમ જે વાણી તે. વચનોચ્ચાર : શબ્દો-વચનો બોલવાં તે, (પાંચ હ્રસ્વ સ્વરોનો વચનોચ્ચાર કરતાં જેટલો કાળ લાગે તેટલો કાળ ૧૪મા ગુણસ્થાનકનો હોય છે.)
જે
વજૠષભનાચયસંઘયણ હાડકામાં મર્કટબંધ-પાટો અને ખીલી મારેલા જેવી અતિશય ઘણી જ મજબૂતાઈ હોય તે પ્રથમ સંઘયણ.
૧૧૭
.
વજસ્વામીજી : જેઓએ બાલ્યવયમાં ઘોડિયામાં સાધ્વીજીના મુખે ભણાતાં શાસ્ત્રો સાંભળી ૧૧ અંગની વિદ્યા પ્રાપ્ત કરી હતી તે.
વડી દીક્ષા ઃ અવસર્પિણી કાળમાં પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસનમાં છ મહિનાની અંદર યોગ્યતા લાગવાથી ફરીથી અપાતી પાંચ મહાવ્રતોના ઉચ્ચારણપૂર્વકની દીક્ષા.
Jain Education International
શાખા-પ્રશાખા
વનસ્પતિકાય : ઝાડ-ફૂલફળવગેરે વનસ્પતિરૂપે છે કાયા જેની એવા જીવો, આ પ્રત્યેકસાધારણ બે પ્રકારે છે.
વચનોચ્ચા૨/વર્ગણા
વનિતાવૃન્દ સ્ત્રીઓનો સમૂહ, નારીઓનું ટોળું.
વન્દેન આવશ્યક ઃ છ આવશ્યકોમાંનું ત્રીજું આવશ્યક, નમવું.
ગુરુજીને
વન્ધ્યબીજ : જે બીજમાં ફળ બેસે નહીં તે, ઉગાડવા છતાં અંકુરાને માટે અયોગ્ય.
વન્ધ્યા સ્ત્રી ઃ જે સ્ત્રીને પુરુષનો યોગ થવા છતાં પણ સંતાનપ્રાપ્તિ ન થાય તે, સંતાનપ્રાપ્તિમાં અયોગ્ય સ્ત્રી.
વમન થવું : ઊલટી થવી, કરેલું
ભોજન મુખથી ઉદાનવાયુ દ્વારા બહાર આવે તે, તપાચારના અતિચારમાં ‘‘વમનહુઓ'' શબ્દ આવે છે તે.
વયોવૃદ્ધ ઃ ઉંમરમાં ઘણા ઘરડા થયેલા, અનુભવી પુરુષો.
વરસીદાન ઃ પ્રભુ જ્યારે જ્યારે દીક્ષા લે છે ત્યારે ત્યારે એક વર્ષ સુધી દીન-દુખિયાઓને સતત દ્રવ્યનું ધન-વસ્ત્ર-આદિનું) દાન આપે છે તે.
વર્ગણા : સરખેસરખા પરમાણુઓવાળા સ્કંધો, અથવા તેવા સ્કંધોનો સમૂહ. તેના ઔદારિકાદિ ૮ ભેદો છે. ઔદારિક શરીરને યોગ્ય સ્કંધો
For Private & Personal Use Only
www.jainelibrary.org