Book Title: Jain Paribhashik Shabdakosha
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 125
________________ લોકાલોકપ્રકાશી (વચનાતિશય લેવાની નામવાળા, પરમપવિત્ર દેવો, ભગવાનને દીક્ષા વિનંતી કરવાના આચારવાળા. લોકાલોકપ્રકાશી : લોક અને અલોકમાં સમસ્ત જગ્યાએ પ્રકાશ પાથરનાર જે જ્ઞાન તે, (કૈવલજ્ઞાન). ૧૧૬ લોકોત્તર ધર્મ : સંસારના સુખથી વિમુખ, આત્મસુખની અપેક્ષાવાળો ધર્મ. લોચ કરવો : સાધુ-સાધ્વીજી મહારાજાઓ વર્ષમાં ઓછામાં ઓછી ૧ વાર, સંવચ્છરી પહેલાં માથાના વાળ હાથથી જ ખેંચી લેવા દ્વારા મુંડન કરાવવું તે. લોભ કરવો : આસક્તિ, સ્પૃહા, વંશાનારકી ઃ બીજી નારકી. વક્રગતિ : એક ભવથી બીજા ભવમાં જતા જીવને સમશ્રેણીને બદલે આકાશપ્રદેશોમાં વળાંક લેવો પડે તે. સાત નારકીઓમાં વક્ર - જડ ઃ અવસર્પિણીમાં અંતિમ તીર્થંકરના અનુયાયીઓ કુતર્ક કરનારા વાંકા અને બુદ્ધિથી જડ Jain Education International જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ વાંછા, ઇચ્છા કરવી, પ્રેમ કરવો વસ્તુની અતિશય ઝંખના. લોભાન્વિત પુરુષ ઃ લોભથી ભરેલો પુરુષ, લોભી જીવ, જેમ કે મમ્મણશેઠ. લોમાહાર : શરીરના રૂંવાટાથી લેવાતો આહાર, વાયુ-દવા વગેરે. લોહાગ્નિવત્ ઃ જેમ લોઢું અને અગ્નિ એકમેક છે તેમ જીવ અને કર્મ પણ એકમેક છે. લૌકિક ધર્મ : સંસારસુખની અભિલાષાએ કરાતો ધર્મ, અથવા લોકના વ્યવહારો આચરવા પૂરતો કરાતો ધર્મ. છે, મૂર્ખ છે. વચનયોગ : ભાષા છોડવા માટે આત્મપ્રદેશોમાં થતી બોલવાની ક્રિયા. વચન વચનક્ષમા : ‘ક્ષમા રાખવી’’ એમ તીર્થંકરભગવન્તોનું (આશા) છે એમ માની ક્ષમા રાખે તે. વચનાતિશય : સામાન્યપણે લોકમાં For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166