Book Title: Jain Paribhashik Shabdakosha
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૧૫
લાટદેશ લોકાન્તિક દેવો
વગેરે.
સાચવવાં.
| લોકવિરુદ્ધચ્ચાઓ : લોકાચારની લાદેશઃ સાડા પચ્ચીસ આર્યદેશો- દૃષ્ટિએ જે વિરુદ્ધ આચરણ માંનો ૧ દેશ.
કહેવાતું હોય, જેમ કે જુગારલાન્તક દેવલોક વૈમાનિક દેવલોક
પરસ્ત્રીગમન વગેરે તેનો માં છઠ્ઠો દેવલોક.
ત્યાગ. લાભ થવો ઃ મળવું. પ્રાપ્ત થવું.
લોકવિરુદ્ધ ત્યાગ : લોકાચારની લાભાન્તરાય ? લાભમાં અંતરાય
દૃષ્ટિએ જે વિરુદ્ધ આચરણ
કહેવાતું હોય, જેમ કે જુગારથાય તે, દાનેશ્વરીને ઘેર
પરસ્ત્રીગમન વગેરે, તેનો જઈએ, વિનયથી માગણી
ત્યાગ. કરીએ છતાં આપણને ન મળે તે, અથવા પ્રાપ્ત થયું હોય તો
લોકવ્યાપી ઃ જે દ્રવ્યો સમસ્ત ચૌદ પણ લુંટારા આદિ લુંટી લે તે.
રાજલોકમાં વ્યાપીને રહે છે લાયકાત : યોગ્યતા, પાત્રતા.
તેવાં દ્રવ્યો, ઘર્માસ્તિકાય લિંગ : જાતિ, સ્ત્રીઆકાર, પુરુષઆકાર, નપુંસકઆકાર,
લોકસંજ્ઞા : લોકવ્યવહારને માત્ર અથવા સાધ્ય સાધી આપે છે.
અનુસરનારી જે બુદ્ધિ, જેમ કે
પીપળાને પૂજવો, જેટલા પથ્થર લીન થવું ઃ અંજાઈ જવું, તન્મય
એટલા દેવ માનવા. થવું, આસક્તિવાળા બનવું. લેશ્યા કે આત્માનો કષાયાદિના
લોકાકાશવ્યાપીઃ ચૌદ રાજ પ્રમાણ સાકારવાળો યોગપરિણામ.
જે લોકરૂપ આકાશ છે તેમાં કૃષ્ણ-નીલ-કાપોત વગેરે,
વ્યાપીને રહેનારાં ધર્માસ્તિ
કાયાદિ દ્રવ્યો. જેનાથી આત્મા કર્મોથી લેપાય
લોકાગ્ર ભાગઃ ચૌદ રાજલોક પ્રમાણ લેશ્યાતીતઃ લેશ્યા વિનાના, લેગ્યાથી
જે આ લોક છે તેનો અગ્રભાગ. રહિત, ચૌદમા ગુણસ્થાનક- લોકાગ્રભાગે સ્થિત ઃ લોકના સૌથી વાળા જીવો, અથવા સિદ્ધ ઉપરના ભાગે રહેલા સિદ્ધો
પરમાત્માઓ. લોકપાલ દેવઃ ચારે દિશાના પાલક | લોકાત્તિક દેવોઃ પાંચમા દેવલોકની '
દેવો, સોમ-ચમ-વરુણ-કુબેર. | બાજુમાં રહેનારા, સારસ્વતાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166