________________
તેરાપંથ(ત્રિપદી
૫૮
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
વર્ગણા, તૈજસ શરીર ! ત્યક્તા : પુરુષ વડે પરણ્યા પછી
બનાવવાને યોગ્ય વર્ગણા. ત્યજાયેલી સ્ત્રી. તેરાપંથ : જૈન-શ્વેતાંબર સંપ્રદાયનો | ત્યાગી : ત્યાગવાળા મહાત્મા,
એક ભાગવિશેષ, કે જેઓ | સંસારના ત્યાગી સાધુ. મૂર્તિ-મંદિરમાં પ્રભુપણાનો ત્યાજ્ય ઃ તજવા લાયક, અસાર, આરોપ કરી પ્રભુત્વ સ્વીકારતા
અહિત કરનાર. નથી. તથા દયા-દાનની
ત્રણ ગઢઃ ભગવાનના સમવસરણબાબતમાં પણ વિચારભેદ
કાલે દેવો વડે રચાતા સોનારૂપા ધરાવે છે. તેર સાધુઓથી આ
અને રત્નના ત્રણ ગોળાકારે ગઢ. પંથ શરૂ થયો માટે તેરાપંથ
ત્રણ છત્રઃ ભગવાનના મસ્તક ઉપર અથવા ભિક્ષુસ્વામીથી શરૂ
ત્રણ લોકનું સ્વામિત્વ દર્શાવવા થયેલ “હે પ્રભુ ! વો તેરા હૈ પંથ હૈ” આ તારો જ માર્ગ
રખાતાં ઉપરાઉપર ત્રણ છત્રો. છે. એવા અર્થમાં પણ આ
ત્રપા : લજ્જા, શરમ, ગત ત્રપાઠું નામ છે.
એટલે લા વિનાનો હું. તેરાપંથી સાધુ : ઉપરોક્ત પંથને
ત્રસકાય : સુખદુખના સંજોગોમાં અનુસરનારા સાધુ-સંતો, હાલ
ઇચ્છા મુજબ હાલીચાલી શકે નવમી પાટે તુલસીસ્વામી છે.
તેવા જીવો, બેઇન્દ્રિયથી ભાવિમાં દસમી પાટે યુવાચાર્ય
પંચેન્દ્રિય સુધી. મહાપ્રજ્ઞ સ્થપાવાના છે. |
ત્રાયસ્ત્રિશતુ : વૈમાનિક અને તૈજસ શરીર ઃ તેજોવર્ગણાના
ભવનપતિ નિકાયમાં વિશિષ્ટ પુગલોનું બનેલું જે શરીર તે, કે
પ્રકારના દેવો કે જેઓની ઇન્દ્રો જે ભુક્ત આહારની પાચન
સલાહસૂચના લે તેવા દેવો. ક્રિયા કરે છે. એક ભવથી બીજા ત્રિકાળવર્તી ઃ ભૂત, ભાવિ અને ભવમાં જતાં સાથે હોય છે.
વર્તમાન એમ ત્રણે કાળમાં તૈજસ સમુદ્દઘાતઃ તેજલેશ્યા અથવા
વિદ્યમાન. શીતલેશ્યાની વિદુર્વણા કરતાં | ત્રિજ્યાઃ દોરી, ધનુષનો દોરીભાગ, પૂર્વબદ્ધ તૈજસનામકર્મના અનેક ભરતક્ષેત્રનો ઉત્તર તરફનો કર્મપરમાણુઓને ઉદયમાં લાવી પૂર્વ-પશ્ચિમ ભાગ. બળાત્કારે વિનાશ કરવો તે. | ત્રિપદી : ઉuઇ વા, વિગમેઇવા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org