________________
પુણ્યકર્મપુનરાવર્તન
૮૪ જૈને ઘાર્મિક પારિભાષિક શબ્દકોશ
પુણ્યકર્મ ઃ જે કર્મ ઉદયમાં આવ્યું શરીરાદિરૂપે ગ્રહણ કરીને મૂકે,
છતું આત્માને સાંસારિક સુખ- તેમાં જેટલો કાળ થાય તે, સગવડતા અને અનુકૂળતા અથવા સમસ્ત લોકાકાશના આપે તે.
પ્રદેશ પ્રદેશે ક્રમશઃ મૃત્યુ પામી પુણ્યાનુબંધી પાપ જે પાપકર્મ સ્પર્શીને પૂરાં કરે છે, અથવા ઉદયમાં આવ્યું છતું સાંસારિક
એક કાળચક્રના પ્રતિસમયોમાં દુઃખ-પ્રતિકૂળતા આપે પરંતુ તે
ક્રમશઃ મરણ પામીને પૂર્ણ કરે વખતે સમભાવ-ક્ષમા-મોહ- તે, અથવા રસબંધનાં સર્વ વિજય આદિ કરાવવા દ્વારા
અધ્યવસાયસ્થાનોમાં ક્રમશઃ ભાવપુણ્યનું કારણ બને છે, મૃત્યુ વડે સ્પર્શ કરે તે. જેમ કે ચંડકૌશિક સર્પની પુદ્ગલપ્રક્ષેપઃ દેશાવગાસિક નામનું પ્રતિબોધ પામ્યા પછીની દશમું વ્રત લીધા પછી જે કીડીઓના ચટકા સહન ભૂમિકામાં જવાનું ન હોય તેવી કરવાવાળી સ્થિતિ.
ભૂમિકામાં ઊભેલા માણસને
પોતાની ધારેલી નિયત પુણ્યાનુબંધી પુણ્ય : જે પુણ્યકર્મ ઉદયમાં આવ્યું છતું સાંસારિક
ભૂમિકામાં બોલાવવા પથ્થર, સુખ-સગવડ હોવા છતાં પણ
કાંકરો કે કોઈ અન્ય પુદ્ગલ
દ્રવ્ય તેના ઉપર નાખી તેને તેમાં આસક્તિ ન હોય, નિર્લેપ
અંદર બોલાવવો તે, દશમા દશા હોય, ત્યાગી થઈ
વ્રતનો એક અતિચાર. આત્મકલ્યાણ કરવાની વૃત્તિ તે, જેમકે શાલિભદ્રજી.
પુદ્ગલાનંદીજીવ : પુદ્ગલના
સુખોમાં જ રચ્યોપચ્યો રહેનારો પુત્રવધૂ ? પોતાના પુત્રની સ્ત્રી.
જીવ, સાંસારિક, ભૌતિક પુદ્ગલ ઃ જેમાં પુરણ-ગલન થાય, સુખોમાં જ આનંદ માનનાર.
પરમાણુઓ આવે અને જાય, | પુદ્ગલાસ્તિકાય : વર્ણ-ગંધ-રસજડ દ્રવ્ય, નિર્જીવ દ્રવ્ય, જેના
સ્પર્શવાળું જડરૂપી દ્રવ્યવિશેષ. સ્કંધ-દેશાદિ ચાર ભેદો છે. |
પુનરાવર્તનઃ એકની એક વસ્તુ ફરી પુદ્ગલપરાવર્તન : અનંતકાળ, આ ફરી કરી જવી તે, કંઠસ્થ કરેલું
જગતમાં રહેલી તમામ વર્ગણા- ફરી ફરી બોલી જવું તે, તેનું ઓનાં પુદ્ગલોને ઔદારિક જ નામ પુનરાવૃત્તિ પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org