Book Title: Jain Paribhashik Shabdakosha
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 115
________________ મૃગપતિલંછન/મૌન એકાદશી ૧૦૬ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ના જેવું ચમકવું. ક્રિીડા, સંસારના ભોગનું સેવન. મૃગપતિલંછન : સિંહનું લંછન, શ્રી | મોરપિંછી ઃ દિગંબર સાધુઓ વડે શાન્તિનાથ પ્રભુનું લંછન. જીવોની જયણા માટે રખાતું મૃતાવસ્થા મૃત્યુ પામેલી, મરી સાધન. ગયેલાની જે અવસ્થા છે. | મોહનીયકર્મ ઃ આત્માને મૂંઝાવે, મૃત્યકાળ : મરણનો સમય, દ્રવ્ય- હિતાહિતના વિવેકથી શૂન્ય કરે પ્રાણોનો વિયોગ થવો તે. તે, આઠ કર્મોમાંનું ૧ ચોથું મૃત્યુલોક : મનુષ્યોવાળો લોક, કર્મ. મધ્યમ લોક, તિøલોક. મોહવશતા : મોહનીયકર્મની મૃષાનુબંધી : જૂઠું બોલવા સંબંધી પરાધીનતા, પરવશતા. વિચારો, અતિશય કપટપૂર્વક | મોહિત થયેલ ? કોઈપણ વસ્તુ ઉપર અસત્ય ઉચ્ચારવાળું એક રૌદ્ર- અતિશય પ્રેમ થવો, રાગ થવો. ધ્યાન. મોક્ષ : કર્મ અને સંસારનાં તમામ મૃષાવાદ : જૂઠું બોલવું તે, ૧૮ બંધનોમાંથી છુટકારો. પાપસ્થાનકોમાંનું બીજું | મોક્ષપથિકઃ મોક્ષના માર્ગે ચાલનારો પાપસ્થાનક. આત્મા, મોલ તરફ પ્રવર્તનાર. મૃષપદેશ : બીજાને ખોટી મોક્ષમાર્ગ : સર્વથા કર્મોનો વિનાશ શિખામણ, સલાહ કે ઉપદેશ કરી મુક્તિએ જવાનો રસ્તો. આપવો તે, બીજા વ્રતના પાંચ મૌખર્યતા : વાચાળતા, બેફામ અતિચારોમાંનો એક અતિચાર. બોલવાપણું, આઠમા અનર્થ મેરુતેરસ : પોષ વદ ૧૩ દંડવિરમણ વ્રતસંબંધી એક (ગુજરાતી). શ્રી ઋષભદેવ અતિચાર. પ્રભુનો નિર્વાણ દિવસ. મૌન એકાદશી : માગસર સુદ મેરુપર્વત : મહાવિદેહ ક્ષેત્રમાં અગ્યારસ, કે જે દિવસે પાંચ આવેલો, એક લાખ યોજન ભરત અને પાંચ ઐરાવત એમ ઊંચો પર્વત. દશે ક્ષેત્રોની ત્રણે કાળની મૈત્રીભાવ ઃ એકબીજા જીવો ઉપર ચોવીશીમાંથી પાંચ પાંચ પરસ્પર મિત્રતા રાખવી. કલ્યાણકો થયાં છે એમ કુલ મૈિથુનક્રિયા ઃ સ્ત્રી-પુરુષની સંસાર- | ૧૦૪૩૪૫ = ૧૫૦ દોઢસો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166