________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૦૯
યોગ યોગસૂત્ર
જોડકારૂપે જ જન્મે, અને અને બાદર મન-વચન અને કાળાન્તરે તે જ પતિ-પત્ની કાયાના યોગોને જે રોકેબને, કલ્પવૃક્ષોથી આહારપાણી અટકાવે છે. પામે, અતિ મંદ કષાયવાળા, યોગબિન્દુ ઃ પૂ. હરિભદ્રસૂરિજી કૃત મૃત્યુ પામી ઈશાન સુધી
અધ્યાત્મને જણાવતો એક જનારા.
અલૌકિક મહાગ્રંથ, કે જેની યોગ : આ શબ્દના ઘણા અર્થો છે. પર૭ ગાથાઓ છે.
યોગ એટલે જોડાવું, મિલન યોગભારતી : જે પુસ્તકમાં પૂ. થવું, યોગ થવો, અથવા યોગ
હરિભદ્રસૂરિજીના બનાવેલા એટલે પ્રવૃત્તિ-હલનચલન, યોગસંબંધી ચાર મહાગ્રંથો મન-વચન-કાયા દ્વારા આત્મ- સટીક છે તે. પ્રદેશોનું હલનચલન, કે જે
યોગવહન : ભગવતીજી, ઉત્તરાકર્મબંધનું કારણ છે અથવા
ધ્યયન અને કલ્પસૂત્રાદિ અપૂર્વ “આત્માને મોક્ષની સાથે જોડે
મહાગ્રંથોના અધ્યયન માટે તે યોગ.” આ કર્મક્ષયનું કારણ
ઇન્દ્રિયોના દમન સારુ છે. અથવા અન્ય દર્શન
પૂર્વકાલમાં તપશ્ચર્યાપૂર્વક શાસ્ત્રોમાં ચિત્તવૃત્તિનો નિરોધ
કરાવાતી ધર્મક્રિયા. તે યોગ, અથવા કુશલ કાર્યોમાં પ્રવૃત્તિ તે યોગ કહેવાય છે.
યોગવિંશિકા : યોગ ઉપર પૂ.
હરિભદ્રસૂરિજી વડે લખાયેલી યોગદશાઃ ઉપરોક્ત ત્રણ અર્થવાળી
૨૦ ગાથાવાળી, વિંશયોગની જે અવસ્થા છે.
વિશિકામાં આવતી, એક યોગદૃષ્ટિસમુચ્ચય : પૂ. હરિભદ્ર
વિંશિકા. સૂરિજી કૃત યોગની આઠ યોગશતક પૂ. હરિભદ્રસૂરિજી વડે દૃષ્ટિઓને સમજાવતો એક કરાયેલ યોગ ઉપરનો ૧૦૦ મહાગ્રંથ કે જેની ૨૨૮ ગાથાવાળો સટીક મહાગ્રંથ. ગાથાઓ છે.
યોગશાસ્ત્ર ઃ કલિકાલસર્વજ્ઞ શ્રી યોગનિરોધ : કેવલજ્ઞાની ભગવત્તો
હેમચંદ્રાચાર્યજી વડે કરાયેલ તેરમાં ગુણઠાણાના અંતે
મહાગ્રંથ. કર્મબંધના કારણભૂત સૂક્ષ્મ | યોગસૂત્રઃ શ્રી પતંજલિ મહર્ષિ વડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org