Book Title: Jain Paribhashik Shabdakosha
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૧૧૧
રતિ-અરતિ/રાઈસી પ્રતિક્રમણ
પાળવા માટે રખાતું સાધન. ' ' કરીને હણવો, ઓછો કરવો, રતિ-અરતિ : પ્રીતિ-અપ્રીતિ, ઈષ્ટ મંદરસ કરવો તે.
વસ્તુઓ પ્રત્યે પ્રેમ અને અનિષ્ટ | રસત્યાગઃ છ પ્રકારના બાહ્ય તપમાં
વસ્તુઓ પ્રત્યે નાખુશીભાવ. નો એક તપ, ખાવા લાયક રત્નત્રયીઃ જ્ઞાન, દર્શન અને ચારિત્ર પદાર્થોમાં જે વિશિષ્ટ રસવાળી એમ કુલ ત્રણ રત્નો.
વસ્તુ હોય, તેનો ત્યાગ. રત્નપ્રભા નારકી : નીચે આવેલી ! રસબંધ : કર્મોની તીવ્રમંદતા, ફળ
સાત નારકીઓમાં પહેલી આપવા માટેની શક્તિવિશેષ. નારકી.
ચઉઠાણીયો, ત્રણઠાણીયો, રત્નાકર : સમુદ્ર, રત્નોનો ભંડાર,
બેઠાણીયો અને એકઠાણીયો રત્નોનો મહાસાગર; સ્યાદ્વાદ
રસ બાંધવો. રત્નાકર એટલે સ્યાદ્વાદનો રસલામ્પત્ય : રસની લોલુપતા, દરિયો.
શૃંગારાદિ રસોમાં અંજાઈ જવું. રત્નૌષધિ : રત્નમય ઔષધિ, જે | રસવર્ધક રચના : વાંચતાં વાંચતાં
ઔષધિથી નીરોગિતા તથા રસ વધે જ, છોડવાનું મન ન રત્નાદિ ધનની પ્રાપ્તિ થાય તે. થાય તેવી રચના. રથકાર : રથ ચલાવનાર સારથિ, રહસ્યાભ્યાખ્યાન : કોઈએ આપણા રથ હાંકનાર.
ઉપર વિશ્વાસ રાખી પોતાની રચ્યા પુરુષ ઃ શેરીઓમાં, પોળોમાં ગુપ્ત વાતો એકાન્તમાં આપણને
અને ગલીઓમાં રખડતો ફરતો કહી હોય તેને ખુલ્લી કરવી, પુરુષ, અર્થાત્ બાળક અથવા
બીજા વ્રતના પાંચ મૂર્ખ.
અતિચારોમાંનો ૧ અતિચાર. રસગારવ: ગારવ એટલે આસક્તિ, | રાઈઅ પ્રતિક્રમણઃ રાત્રિમાં લાગેલા
ખાવા-પીવાની ઘણી જ દોષોની ક્ષમાયાચના કરવા માટે આસક્તિ, ત્રણ પ્રકારના પ્રભાતે કરાતું રાઈએ ગારવમાંનો એક ગારવ.
પ્રતિક્રમણ. રસઘાતઃ પૂર્વે બાંધેલાં કર્મોના રસનો | રાઈસી પ્રતિક્રમણ : સ્થાનક્વાસી
(તીવ્રશક્તિનો) અંતર્મુહૂર્ત | સંપ્રદાયમાં આ સવારના અંતર્મુહૂર્તે અનંત અનંત ભાગ | પ્રતિક્રમણને જ રાઈસી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166