Book Title: Jain Paribhashik Shabdakosha
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 119
________________ યોગાનુયોગ રજોહરણ ૧૧૦ જૈન ઘાર્મિક પારિભાષિક શબ્દકોશ યોગ ઉપર લખાયેલ પ્રમાણિક | યોગીશ્વર : યોગીઓમાં સર્વોત્તમ, મહાસૂત્ર. તીર્થંકર પ્રભુ આદિ. યોગાનુયોગ : એક કાર્ય થતું હોય, | યોગ્યતા : લાયકાત, કરવા લાયક તેમાં સામાન્યથી જેની અપેક્ષા | કાર્ય માટેની પાત્રતા. રખાતી હોય તે જ વસ્તુ તે જ | યોજન : ચાર ગાઉનો ૧ યોજન, સમયે આવી મળે તે. જો દ્વિીપ-સમુદ્ર-નદી આદિનું યોગાભ્યાસ : યોગનાં શાસ્ત્રોનો માપ જાણવું હોય તો ૩૨૦૦ અભ્યાસ કરવો, અધ્યયન માઈલનો ૧ યોજન, અને કરવું. શરીરાદિનું માપ જાણવું હોય યોગી : યોગધર્મ જે મહાત્માઓમાં તો ૮ માઈલનો ૧ યોજન. વિકાસ પામ્યો છે તેવા આત્મા યોજનભૂમિ : એક યોજન પ્રમાણ ઓ. અહીં તથા હવે પછીના ચારે દિશાની ભૂમિ કે જ્યાં શબ્દોમાં યોગના ત્રણ અર્થો તીર્થકર ભગવાનની વાણી સમજવા. ૧. જૈનદર્શનની સર્વને એકસરખી સંભળાય છે. દૃષ્ટિએ “આત્માને મોક્ષની યોનિસ્થાન : જીવોને ઉત્પન્ન થવાનું સાથે જોડે તે યોગ. ૨. સ્થાન, આ સંસારમાં કુલ પાતંજલાદિ ઋષિની દૃષ્ટિએ ચોર્યાસી લાખ યોનિસ્થાનો છે. ચિત્તવૃત્તિનો નિરોધ તે યોગ. ગર્ભજ જીવો માટે ગર્ભાશય. ૩. બૌદ્ધદર્શનની દૃષ્ટિએ જે ઉત્પત્તિસ્થાનના વર્ણ-ગંધકુશલમાં પ્રવૃત્તિ તે યોગ. આવો રસસ્પર્શ અને સંસ્થાન ભિન્નઉત્તમ યોગ જેઓમાં વિકસ્યો ભિન્ન હોય તેની યોનિ જુદી છે તે યોગી. ગણવી. રક્તવર્ણ : લાલ રંગ, પાંચ વર્ણો- | કર્મનો ભેદ છે. માંનો એક વર્ણ. રજોહરણ : રજને હરણ (દૂર) રક્તવર્ણ નામકર્મ ઃ શરીરમાં લાલ કરવાનું સાધન, જૈન શ્વેતાંબર રંગ અપાવનારું કર્મ, નામ- સાધુઓ વડે જીવોની જયણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166