________________
મદોન્મત્ત/મર્મસ્થાન
૧૦૨ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
એટલે દારૂ, પાન એટલે પીવું. હોય તેનું હળવું થવું, ઓછાસ મદોન્મત્ત : અભિમાનથી ગર્વિષ્ઠ થવી. બનેલ, અહંકારી.
મન્દ મિથ્યાત્વી ઃ જેનું મિથ્યાત્વ મદ્યઃ દારૂ, મહાવિગઈ, વધુ વિકાર
મોહનીય કર્મ ઢીલું પડ્યું છે, કરનારી, અસંખ્ય જીવોવાળી. હળવું થયું છે તે. મધઃ મધ, મહાવિગઈ, વધુ વિકાર | મન્મથ : કામદેવ, કામવિકાર, કરનારી, અસંખ્ય જીવોવાળી.
કામવાસના. મધ્યમઃ વચ્ચેનું, જધન્ય પણ નહીં મરણભયઃ મૃત્યુનો ભય, મરણથી અને ઉત્કૃષ્ટ પણ નહીં.
ડરવું, જે અવશ્ય આવવાનું જ મધ્યમપદલોપી (સમાસ) ઃ વચ્ચેનું
છે તેનો ભય. પદ ઊડી જાય એવો સમાસ,
મરણસમુદ્દાતઃ મૃત્યકાલે ઉત્પત્તિજેમકે “યંગનેન યજ્ઞની
સ્થાન સુધી આત્મપ્રદેશોને વપ્ર = શ્રેશ્મનાવગ્રહ !”
લંબાવવા તે. મનનીય પ્રવચનઃ જે વક્તાનું ભાષણ | મરણશંસા : મરવાની ઇચ્છા થવી.
મનન કરવા યોગ્ય હોય તે દુઃખ આવે ત્યારે વહેલું મૃત્યુ ભાષણ.
આવે તેવી ઇચ્છા કરવી. મનવાંછિત : મનગમતું, મનમાં જે | મર્કટબંધ : માંકડાનું બચ્ચું તેની ઈષ્ટ હોય તે.
માતાના પેટે એવું ચોંટી જાય
છે કે માતા છલંગ મારે તોપણ મનવાંછિત ફલપ્રદ : મનગમતા ફળને આપનાર.
તે બચું પડે નહીં. તેવા
પ્રકારનો બે હાડકાંનો બાંધો, મનીષા : બુદ્ધિ, મતિ.
રચના તે. મનીષી પુરુષો : બુદ્ધિશાળી
મર્મવેધક વચન : આત્માનાં મર્મમહાત્માઓ, જ્ઞાની પુરુષો.
સ્થાનોને વીંધી નાખે એવાં મનુષ્યભવ માનવનો ભવ, મનુષ્યનું વચનો. આયુષ્ય, મનુષ્યમાં ગમન.
મર્મસ્થાન : જ્યાં આત્માના ઘણા મનોગત ભાવ : મનમાં રહેલા પ્રદેશોનું અસ્તિત્વ છે. જે વિચારો, મનના સંકલ્પો.
ભાગના છેદન-ભેદનથી મૃત્યુ મન્દતા થવી ઃ કર્મોમાં જે તીવ્ર રસ | જ થાય તેવો ઘનિષ્ઠ ભાગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org