________________
જૈન ધાર્મિક પરિભાષિક શબ્દકોશ ૧૦૩ મલયાચલ/માટીની રેખા સમાન મલયાચલ (પર્વત) : એક પર્વત- મળી શકે તેવી – મનુષ્યભવ
વિશેષ, કે જ્યાં અતિશય વગેરે ૪ વસ્તુઓ. હરિયાળી છે. અને વનરપતિના મહાવિગઈ : અતિશય વિકાર કારણે અતિશય સુગંધવાળો કરનારી, તે તે વર્ણવાળા પવન વાય છે.
અસંખ્ય જીવોથી યુક્ત એવી મહનીય મુખ્ય પૂજ્ય મહાત્માઓમાં મધ, માંસ, મદિરા અને
અગ્રેસર, સર્વથી શ્રેષ્ઠ, પૂજ્ય. માખણ એમ ચાર મોટી વિગઈ. મહસેનવનઃ બિહારપ્રદેશમાં આવેલું મહાવિદેહક્ષેત્ર : જંબુદ્વીપમાં
સુંદર એક વન, કે જ્યાં પ્રભુ અતિશય મધ્યભાગમાં પૂર્વમહાવીર સ્વામીની પ્રથમ પશ્ચિમ એક લાખ યોજન લાંબુ દેશના અને સંઘની સ્થાપના
ક્ષેત્ર, એ જ પ્રમાણે ઘાતકી થઈ હતી.
ખંડ અને અર્ધપુષ્કરવર દ્વીપમાં મહાઆગાર ઃ કાયોત્સર્ગમાં આવતી
અનિયમિત માપવાળાં ચાર મોટી છૂટો, કે જે અન્નત્ય
૨-૨-મહાવિદેહ છે. સૂત્રમાં “વાર્દિ” શબ્દમાં મહાવીરસ્વામી : ભરતક્ષેત્રની આ આદિ શબ્દથી જણાવેલ છે.
ચોવીસીના ચરમતીર્થકર, (૧) પંચેન્દ્રિયનું છેદનભેદન,
આપણા આસન્ન ઉપકારી. (૨) પ્રાણઘાતક પ્રાણીઓનો મહાશિવરાત્રિ મહાદેવ ભગવાનનો ઉપદ્રવ, (૩) અગ્નિ-જલાદિનો જન્મદિવસ, ગુજરાતી મહાવદ ભય અને (૪) સર્પાદિનો ડંશ. મોટી છૂટ.
મહાશુકદેવલોક : વૈમાનિક દેવોમાં મહાતમપ્રભા : નીચે આવેલી સાત આવેલો સાતમો દેવલોક.
નારકીઓમાંની છેલ્લી સાતમી મહાસ્વપ્નો: તીર્થકર અને ચક્રવર્તી નારકી.
જ્યારે માતાની કુક્ષિમાં આવે મહાત્માપુરુષ : જેનો આત્મા
ત્યારે તેઓની માતાને અતિશય ઘણો મહાન – ઊંચો આવનારાં ચૌદ મોટાં સ્વપ્નો. છે તે.
માઘવતી નારક? સાત નારકીમાંની મહાદુર્લભ (મનુષ્યભવાદિ) : આ 1 છેલ્લી સાતમી નારકી.
સંસારમાં અતિશય મુશ્કેલીથી | માટીની રેખા સમાન (કષાય) :
૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org