________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૯૧
પ્રમાણસર/પ્રજ્ઞાપરિષહ
સૂરિજીનો બનાવેલ મહાન્યાય- | પ્રવૃત્ત : પ્રવૃત્તિ કરનાર, પ્રવર્તેલ, ગ્રંથ કે જેમાં પ્રત્યક્ષાદિ પ્રમાણો જોડાયેલ, જેમ કે “હાયપ્રવૃત્તા, અને સાત નયો તથા કા પ્રશાનાતુ” ઈશાન દેવલોક પ્રમાતાદિનું વર્ણન છે.
સુધીના દેવો કાયાથી ભોગમાં પ્રમાણસર : યુક્તિપૂર્વકની વાત, પ્રવર્તેલા છે. તત્ત્વાર્થસૂત્ર સંગત થતી (યુક્તિપૂર્વકની)
૪-૮). વાત.
પ્રશંસા : પ્રશંસનીય, વખાણવા પ્રમાણિકતા સજ્જનતા, નીતિમત્તા
યોગ્ય, શુભ. વાળું બોલવું-વર્તવું જેનામાં છે | પ્રશસ્તકષાયઃ જો કે કષાયો સંસારતે.
વર્ધક હોવાથી નિશ્ચયથી પ્રમાદ : મોહને આધીન થવું તે, અપ્રશસ્ત જ છે તથાપિ જ્યારે કર્મબંધનો એક હતુ.
ગુણોની રક્ષા કે ગુણોની વૃદ્ધિ પ્રમોદ : હર્ષ, આનંદ, પ્રસન્નતા.
પૂરતો તેનો આશ્રય કરાયો હોય પ્રમોદભાવના : આપણાથી જે જે
તો તે વ્યવહારથી (ઉપચારથી)
પ્રશસ્ત છે. જીવો ગુણાધિક છે. અધિક વિકસિતાવસ્થાવાળા છે તેઓને પ્રશસ્તતર : વધારેમાં વધારે જોઈને પ્રસન્ન થવું, હર્ષિત થવું.
પ્રશંસનીય, અતિશય વખાણવા
યોગ્ય. પ્રલયકાળ ઃ વિનાશકાળ, પાંચમા
આરાના છેડે અને છઠ્ઠા પ્રશસ્તપરિણામ ઃ મોહનો ઉપશમ, આરાના પ્રારંભે આવનારો
ક્ષયોપશમ અને ક્ષય કરે એવો વિનાશકાળ.
આત્માનો જ્ઞાનાદિ ગુણવાળો પ્રવચન : પ્રકૃષ્ટ વચન, સર્વોત્તમ
ઉપયોગપૂર્વકનો વિચારવિશેષ. વચન, વીતરાગ પ્રભુનું વચન, પ્રજ્ઞાપનીય ઃ સમજાવવા યોગ્ય, જૈનશાસન, દ્વાદશાંગી.
ગુરુજી સમજાવે તે પ્રમાણે પ્રવચનમાતા : પાંચ સમિતિ અને
સમજવાની જેની મનોવૃત્તિ છે ત્રણ ગુપ્તિ એ આઠ પ્રવચન
તે, સરળસ્વભાવી, યોગ્યતામાતા કહેવાય છે કારણ કે
વાળો જીવ. તેનાથી આત્મધર્મરૂપ પુત્રનો પ્રજ્ઞાપરિષહ : પ્રજ્ઞા એટલે બુદ્ધિ, જન્મ થાય છે.
અતિશય ઘણી બુદ્ધિ હોવા છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org