Book Title: Jain Paribhashik Shabdakosha
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 100
________________ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૯૧ પ્રમાણસર/પ્રજ્ઞાપરિષહ સૂરિજીનો બનાવેલ મહાન્યાય- | પ્રવૃત્ત : પ્રવૃત્તિ કરનાર, પ્રવર્તેલ, ગ્રંથ કે જેમાં પ્રત્યક્ષાદિ પ્રમાણો જોડાયેલ, જેમ કે “હાયપ્રવૃત્તા, અને સાત નયો તથા કા પ્રશાનાતુ” ઈશાન દેવલોક પ્રમાતાદિનું વર્ણન છે. સુધીના દેવો કાયાથી ભોગમાં પ્રમાણસર : યુક્તિપૂર્વકની વાત, પ્રવર્તેલા છે. તત્ત્વાર્થસૂત્ર સંગત થતી (યુક્તિપૂર્વકની) ૪-૮). વાત. પ્રશંસા : પ્રશંસનીય, વખાણવા પ્રમાણિકતા સજ્જનતા, નીતિમત્તા યોગ્ય, શુભ. વાળું બોલવું-વર્તવું જેનામાં છે | પ્રશસ્તકષાયઃ જો કે કષાયો સંસારતે. વર્ધક હોવાથી નિશ્ચયથી પ્રમાદ : મોહને આધીન થવું તે, અપ્રશસ્ત જ છે તથાપિ જ્યારે કર્મબંધનો એક હતુ. ગુણોની રક્ષા કે ગુણોની વૃદ્ધિ પ્રમોદ : હર્ષ, આનંદ, પ્રસન્નતા. પૂરતો તેનો આશ્રય કરાયો હોય પ્રમોદભાવના : આપણાથી જે જે તો તે વ્યવહારથી (ઉપચારથી) પ્રશસ્ત છે. જીવો ગુણાધિક છે. અધિક વિકસિતાવસ્થાવાળા છે તેઓને પ્રશસ્તતર : વધારેમાં વધારે જોઈને પ્રસન્ન થવું, હર્ષિત થવું. પ્રશંસનીય, અતિશય વખાણવા યોગ્ય. પ્રલયકાળ ઃ વિનાશકાળ, પાંચમા આરાના છેડે અને છઠ્ઠા પ્રશસ્તપરિણામ ઃ મોહનો ઉપશમ, આરાના પ્રારંભે આવનારો ક્ષયોપશમ અને ક્ષય કરે એવો વિનાશકાળ. આત્માનો જ્ઞાનાદિ ગુણવાળો પ્રવચન : પ્રકૃષ્ટ વચન, સર્વોત્તમ ઉપયોગપૂર્વકનો વિચારવિશેષ. વચન, વીતરાગ પ્રભુનું વચન, પ્રજ્ઞાપનીય ઃ સમજાવવા યોગ્ય, જૈનશાસન, દ્વાદશાંગી. ગુરુજી સમજાવે તે પ્રમાણે પ્રવચનમાતા : પાંચ સમિતિ અને સમજવાની જેની મનોવૃત્તિ છે ત્રણ ગુપ્તિ એ આઠ પ્રવચન તે, સરળસ્વભાવી, યોગ્યતામાતા કહેવાય છે કારણ કે વાળો જીવ. તેનાથી આત્મધર્મરૂપ પુત્રનો પ્રજ્ઞાપરિષહ : પ્રજ્ઞા એટલે બુદ્ધિ, જન્મ થાય છે. અતિશય ઘણી બુદ્ધિ હોવા છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166