________________
પ્રાણનાશક પ્રેષ્યગણ
-
૯૨
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
વાયુ.
પણ તેનો ગર્વ ન કરે, | લાયક, પ્રભાતે સ્મૃતિ યોગ્ય. નિરભિમાની થઈ પોતાને | પ્રાથમિક ભૂમિકા ઃ શરૂઆતની અલ્પજ્ઞ જાણે તે.
અવસ્થા, બાળજીવો, જેનો હજુ પ્રાણનાશકઃ શરીરસંબંધી દ્રવ્યપ્રાણી- વધારે વિકાસ થયો નથી તેવા
નો વિનાશ કરનાર, વિષ, જીવો. અગ્નિ વગેરે, આત્માના
પ્રામાપ્રાપ્તવિભાષા : સંસ્કૃત ભાષામાં જ્ઞાનાદિ ભાવપ્રાણોનો વિનાશ
જે નિયમ અમુક શબ્દોમાં નક્કી કરનાર રાગદ્વેષાદિ.
લાગુ પડતો હોય અને અમુક પ્રાણવલ્લભ ઃ પ્રાણ જેવી વહાલી શબ્દોમાં બિલકુલ લાગુ ન
વસ્તુ, (પતિ અથવા પત્ની). પડતો હોય, તેવા સર્વ શબ્દોમાં પ્રાણવાયુ : શ્વાસોચ્છવાસરૂપ
તે નિયમ વિકલ્પે લાગુ પાડવો શરીરમાં લેવાતો અને મુકાતો
પ્રાપ્ય : મેળવવા યોગ્ય, તેને જ પ્રાણસંકટ: એવી આફત આવી પડે પ્રાપ્તવ્ય પણ કહેવાય છે.
કે જ્યાં પ્રાણી સંકટમાં મુકાયા | પ્રાપ્યકારી ઃ જે ઇન્દ્રિયો પોતાના હોય.
વિષયની સાથે સંયોગ પામીને પ્રાણાતિપાત ઃ પર પ્રાણીના પ્રાણી છે જ જ્ઞાન કરાવે છે, જેમ કે હણવા, જીવઘાત કરવો,
જિલ્લાદિ. બીજાને મારી નાખવા, અઢાર | પ્રાબલ્યઃ જોર, જુસ્સો, કર્મપ્રાબલ્ય પાપસ્થાનકમાંનું પહેલું.
એટલે કર્મોનું જોર. પ્રાણાતિપાતિકી ક્રિયા : અન્ય ! પ્રાયશ્ચિત્ત ઃ કરેલી ભૂલોની
જીવોની જેમાં હિંસા થાય તેવી આલોચના કરવાપૂર્વક ગુરુજીએ આરંભ સમારંભવાળી ક્રિયા, આપેલો દંડ સ્વીકારવો તે. ૨૫ ક્રિયામાંની પાંચમી ક્રિયા.
પ્રારબ્ધ : નસીબ, ભાગ્ય, કર્મ, પ્રાણાયામઃ યોગનાં આઠ અંગોમાંનું (લૌકિક ભાષામાં ઈશ્વર). ચોથું અંગ, દીપ્રા દૃષ્ટિમાં
પ્રેષ્યગણ ? આપણે જેનું પોષણ આવતું યોગનું વિશિષ્ટ એક
કરવાનું છે એવા નોકરઅંગ.
ચાકરોનો સમૂહ, પાલવા પ્રાતઃસ્મરણીય : સવારે યાદ કરવા | યોગ્યનો સમુદાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org