________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૫
બાહ્યાપેક્ષિતબૌદ્ધધર્મ
રાગ-દ્વેષાદિ ભાવોના વિચારો- | પ્રતિબોધ પામેલા છે. તેઓની નો ત્યાગ કરવો તે.
પાસે ઉપદેશ સાંભળવાથી જે બાહ્યાપેક્ષિત : બહારના કારણની પ્રતિબોધ પામે છે.
અપેક્ષા રાખનારું, જેમ કે બુદ્ધભગવાન્ ઃ બૌદ્ધદર્શનની જ્ઞાનપ્રાણિરૂપ કાર્ય ગુરુજી અને સ્થાપના કરનાર ગૌતમ બુદ્ધ પુસ્તકાદિ બાહ્ય પદાર્થોને પણ ઋષિ. આધીન છે.
બુદ્ધિચાતુર્ય : બુદ્ધિની ચતુરાઈ, બિનજરૂરી પાપ ઃ જેની જરૂરિયાત બુદ્ધિની હોશિયારી, ચાલાકી.
નથી એવું પાપ, જેમ કે બુદ્ધિબળ : બુદ્ધિનું બળ, તીણ નાટક-સિનેમા જોવાં.
બુદ્ધિરૂપ જે બળ, તેનાથી. બિનપ્રમાણતા જે અંગોની ઊંચાઈ- બેઇન્દ્રિય ઃ જેના શરીરમાં સ્પર્શના
જાડાઈ-લંબાઈ જે માપની હોવી અને રસના એમ બે ઇન્દ્રિયો. જોઈએ તે માપની ન હોવી.
છે તે, શંખ-કોડાં-અળસિયાં તેનાથી ઓછી-વધતી હોવી તે. વગેરે. અથવા જે વાતમાં તથ્ય ન હોય
બે ઘડી કાલઃ ૪૮ મિનિટનો સમય,
૨૪ મિનિટની ૧ ઘડી. બિનપ્રમાણસર : જે વાત રજૂ
બોધિબીજ ઃ સમ્યકત્વરૂપી મોક્ષનું કરવામાં કોઈ સમર્થ યુક્તિ ન
અવધ્યકારણ, અવશ્યફળ હોય, સાચી દલીલ ન હોય
આપે જ તેવું છે કારણ તે. તેવી પાયા વિનાની વાત.
બોધિસત્ત્વ : બૌદ્ધદર્શનમાં બીજભૂત : અંશે અંશે મૂલકારણ
સમ્યગ્દષ્ટિ જીવ” માટે સ્વરૂપ, બાલ્યાવસ્થામાં પડેલા
પ્રસિદ્ધ પારિભાષિક આ શબ્દ ધર્મના સંસ્કારો તે ભાવિમાં
છે. મોક્ષનું સાચું કારણ જે આવનારા વધુ ધર્મસંસ્કારોનું
તત્ત્વબોધ અને તેની રુચિ જે બીજ છે.
આત્માને પ્રાપ્ત થઈ છે તે જીવ. બુઝ બુઝ : હે ચંડકૌશિક ? તું | બૌદ્ધધર્મ : બુદ્ધ ભગવાને (ગૌતમપ્રતિબોધ પામ, પ્રતિબોધ
બુદ્ધ ઋષિએ) બતાવેલો જે પામ.
ધર્મ, સર્વ વસ્તુઓ ક્ષણિક છે બુદ્ધબોધિત ઃ જે જ્ઞાની મહાત્માઓ | ઇત્યાદિ.
Jain Education International
For Private & Personal Use'Only
www.jainelibrary.org