________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૭૧
નવપદ/નિઃસંદેહ
પાસે પાતાળમાં છે. આગગાડી- સમવસરણનું અનુકરણ તે. ના ડબ્બા જેવા છે, પુણ્યોદયથી નાથ : સ્વામી, મહારાજા, યોગ, ચક્રવર્તીને મળે છે.
અને ક્ષેમ જે કરે તે નાથ, નવપદ : અરિહંત-સિદ્ધઆચાર્ય- અપ્રાપ્ત ગુણાદિને પ્રાપ્ત કરાવે
ઉપાધ્યાય-સાધુ-દર્શન-જ્ઞાન- તે યોગ, અને પ્રાપ્ત ગુણાદિનું ચારિત્ર અને તપ; આ જે સંરક્ષણ અને સંવર્ધન કરે
આરાધવા યોગ્ય નવ પદો. તે ક્ષેમ. નવ પદની ઓળી : આસો અને | નાથવું: દાબવું, ઈન્દ્રિયોને નાથવી, ચૈત્ર માસના શુકલપક્ષમાં
એટલે કંટ્રોલમાં રાખવી. સાતમથી પૂનમ સુધીની નવ | નાદઃ અવાજ, શબ્દ, જોરજોરથી દિવસોની આયંબિલ કરવાપૂર્વક વાજિંત્રાદિ વગાડવાં. કરાતી નવ પદોની આરાધના, નામકર્મ ઃ શરીર, અંગોપાંગ અને તે રૂપ પર્વવિશેષ.
તે સંબંધી સામગ્રી અપાવનારું નવ પદની પૂજા : અરિહંતપ્રભુ
જે કર્મ, અઘાતી અને આદિ ઉપરોક્ત નવે પદોના
ભવોપગ્રાહી આ કર્મ છે. ગુણોનું વર્ણન સમજાવતી પૂ. નારક-નારકી : અતિશય દુઃખ યશોવિજયજી મ. આદિની ભોગવવાનું અધોલોકમાં રહેલું બનાવેલી રાગરાગિણીવાળી જે સ્થાન તે નારક, તેમાં રહેલા પૂજાઓ.
જીવો તે નારકી. નાગેશ્વરતીર્થ : ભારતમાં મધ્ય- નારાચસંધયણ : છ સંધયણમાંનું પ્રદેશમાં રતલામની નજીકમાં
ત્રીજું, જેમાં ફક્ત બે હાડકાં આવેલું પાર્શ્વનાથ ભગવાનનું
સામસામાં વીંટળાયેલાં હોય, તીર્થવિશેષ.
મર્કટબંધમાત્ર હોય તે. નાણ માંડવી : નાણ એટલે જ્ઞાન,
નિઃકાંક્ષિતઃ અન્ય ધર્મની ઇચ્છા ન જ્ઞાનની સ્થાપના કરવી તે;
કરવી, ચમત્કારોથી ન અંજાવું. ત્રણ ગઢ અને સિંહાસન ગોઠવી નિઃશંકઃ શંકા વિનાનું, સંશયરહિત, તેમાં પ્રભુજીની મૂર્તિ સ્થાપિત સમ્યક્તના આઠ આચારમાંનો કરી, જાણે તેઓ જ્ઞાનપ્રકાશ
પ્રથમ આચાર. કરતા હોય તેવી ભવ્ય રચના, | નિઃસંદેહ : શંકા વિનાનું, સંશય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org