________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૭૭
નિક્ષેપ નોઉત્સર્પિણી
છુપાવવું, અથવા ભણાવતી | પણ પ્રભુ છે ઇત્યાદિ આરોપિત વખતે વિષય છુપાવવો, વસ્તુને પણ વસ્તુસ્વરૂપ જણાવે વીતરાગ વચનોની સાપેક્ષતાને છુપાવવી.
નૈવેદ્ય : પ્રભુજીની આગળ નિક્ષેપઃ વસ્તુને સમજાવવાના રસ્તા, ત્યાગભાવનાની વૃદ્ધિ માટે તથા પ્રકારો, (ચાર નિક્ષેપા).
અણાહારી અવસ્થાની પ્રાપ્તિ નીચગોત્રકર્મ ઃ જે કર્મ આત્માને માટે ભક્તિભાવે સમર્પિત અસંસ્કારી કુળોમાં લઈ જાય
કરાતી ખાદ્ય સામગ્રી. તે કર્મ.
નૈશ્ચયિક : નિશ્ચયદૃષ્ટિવાળું, નીતિમત્તા પ્રમાણિકતા, સંસ્કારિતા, તાત્ત્વિક, માર્મિક, યથાર્થ ન્યાયસંપન્નતા.
સ્વરૂપ; જેમ ભમરો મુખ્યપણે નવી ? એક ટાઈમ ભોજન કરવું,
કાળો હોવા છતાં પાંચવર્ણવાળો પરંતુ વિગઈઓ ન વાપરતાં
છે એમ કહેવું. વિગઈઓના વિકારો હણીને નૈશ્ચયિકાર્થાવગ્રહ : વ્યંજનાવગ્રહના બનાવેલાં નવીયામાં માત્ર અંતે એક સમયમાત્રપૂરતો થતો
બોધ, કે જે અત્યન્ત અવ્યક્ત નવીયાતાં : જે વિગઈઓમાં અન્ય
છે, રૂપરસાદિથી પણ શબ્દનો દ્રવ્ય નાખવાથી તેની વિકારક
પૃથબ્બોધ નથી, “આ કંઈક શક્તિ નાશ પામી હોય, તેવી
છે” એટલો જ માત્ર નામવિગઈઓમાંથી બનાવેલા
જાતિ કલ્પના આદિથી રહિત પદાર્થો.
બોધ થાય તે. નેમિનાથ ભગવાન ઃ ભરતક્ષેત્રની | નોઅવસર્પિણીઃ જ્યાં ચડતી-પડતો ચોવીસીમાં ૨૨મા ભગવાન,
કાળ નથી તે, જેમ કે મહાતેમનું નેમનાથ નામ પણ આવે વિદેહ ક્ષેત્રમાં સદાકાળ ભરત
ક્ષેત્રના ચોથા આરા જેવો કાળ નૈગમનય : ઉપચરિત વસ્તુને જે
વર્તે છે ઈત્યાદિ. ગ્રહણ કરે તે; આ રસ્તો નોઉત્સર્પિણી : જ્યાં ચડતો પડતો અમદાવાદ જાય છે, વરસાદ કાળ નથી, સદા એક સરખો સોનું વરસાવે છે; પ્રભુની મૂર્તિ | કાળ.
લેવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org