________________
નિશ્ચિત્તાવસ્થાનિતવતા
૭૬ જૈન ઘાર્મિક પારિભાષિક શબ્દકોશ
સ્વભાવ મુખ્ય કરે, આન્તરિક ! કોઈનો પક્ષ ન લેવો. જે સ્વરૂપ હોય તે, ઉપચાર
નિસર્ગઃ બાહ્ય નિમિત્તોની અપેક્ષા રહિત અવસ્થા, વસ્તુનું મૂળ વિના જે થાય તે, અત્યંતર સ્વરૂપ.
નિમિત્ત, (ક્ષયોપશમાદિ) તો નિશ્ચિત્તાવસ્થા: જ્યાં આધિ-વ્યાધિ કારણ હોય જ છે, તથાપિ
કે ઉપાધિ નથી, કોઈ પણ જ્યાં બાહ્ય કારણો નથી માટે વ્યક્તિની પરાધીનતા નથી, નિસર્ગ-સહજ, તત્ત્વાર્થસૂત્ર.
એવી અવસ્થા તે, (મોક્ષદશા). ૨-૩ સભ્યત્ત્વના બે ભેદમાંનો નિશ્ચિતાવસ્થાઃ જ્યાં અન્ય દ્રવ્યોની
આ એક ભેદ છે. નિશ્રા છે. પરાશ્રિતતા કે | નિસર્ગપણે ઃ સ્વાભાવિક જ હોય, પરાધીનતા વર્તે છે તેવી કોઈ વડે કરાયેલો ન હોય તે, અવસ્થા, જ્યાં સુધી આત્મામાં જેમકે આત્મા અને કર્મનો ગુણગરિમા પ્રગટી ન હોય ત્યાં સંબંધ, માટી અને કંચનની
સુધી ગુરુની નિશ્રાએ વર્તવું તે. જેમ અનાદિ છે. ત્યાં માટીનિષદ્યા પરિષહ : શૂન્યગૃહ,
કંચનનો સંયોગ ભલે સર્પબિલ, સ્મશાન, અથવા
અનાદિથી નથી, પરંતુ સિંહગુફા આદિ સ્થાનોમાં
નિસર્ગપણે છે, અર્થાત કોઈ કાયોત્સર્ગપણે વસવું, અને
વડે કરાયેલો નથી માટે આદિ આવતા ઉપસર્ગો સહન કરવા,
નથી, તેમ જીવ-કર્મનો સંયોગ અથવા સ્ત્રી-પશ-નૂપુંસક
નિસર્ગ હોવાથી અનાદિ છે. આદિની વસ્તી ન હોય તેવા | નિહાર કરવો ? સંડાસ-બાથરૂમ નિર્ભય સ્થાને વસવું, ૨૨ કરવું, લઘુનીતિ-વડીનીતિ પરિષદોમાંનો એક છે.
કરવી. નિષ્પન્નતાઃ પરિપૂર્ણતા, વસ્તુ ઉત્પન્ન | નિતવ : પ્રભુજીનાં વચનોને
થવાની પૂરેપૂરી કક્ષા, કાલાદિ ઓળવનાર, પ્રભુજીનાં સાપેક્ષ
અન્ય કારણોનું પાકી જવું. વચનોને છુપાવી એકાન્ત નિષ્પક્ષપાતતાઃ તટસ્થપણું, કોઈપણ
ગ્રહણ કરનાર. પક્ષમાં ખોટી રીતે કે મોહ- | નિદ્ભવતા છુપાવવાપણું, જેની પાસે દશાથી ન ખેંચાવું, ખોટી રીતે | ભણ્યા હોઈએ તે ગુરુજીનું નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org