________________
પરંપરા પ્રયોજન પરવશતા
૮૦
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
પછી કરાતું વિશિષ્ટ પદારોપણ, પરભવ : વર્તમાન ચાલુ ભવથી સાધુ-મહાત્માઓની વિશિષ્ટ આગળ-પાછળના ભવો. એક પદવી.
પરભાવદશા : પુગલ સંબંધીના પરંપરા પ્રયોજનઃ કાર્ય કરવામાં જે સુખ-દુઃખમાં આત્માની
સીધું કારણ ન હોય પરંતુ રતિ-અરતિ, ક્રોધાદિ કષાયોનો કારણનું પણ કારણ હોવાથી અને વિષયવાસનાનો જે પરંપરાએ કાર્યનું કારણ જે બને પરિણામ છે. તે, જેમકે ઘીનું અનંતર કારણ પરમ ઉપાય ઃ ઉત્તમ ઉપાય, કાર્ય
માખણ અને પરંપરાકારણ દૂધ. સાધી આપે તેવો સુંદર માર્ગ. પરત્વાપરત્વ : કાળદ્રવ્યના પર્યાય- પરમ વિદુષી : અતિશય પંડિત
વિશેષ, કાળની અપેક્ષાએ એવાં પૂ. સાધ્વીજી મ. નાનામોટાપણું, જેમ આપણાથી મહાસતીજી અથવા શ્રાવિકા. ઋષભદેવપ્રભુ પર અને
પરમાણુ : પરમ એવો અણુ, મહાવીરસ્વામી પ્રભુ અપર;
અતિશય સૂક્ષ્મ અણુ, જે અથવા ક્ષેત્ર આશ્રયી પણ નજીક
અણુના કેવલીની દૃષ્ટિએ બે હોય તે અપર અને દૂર હોય
ભાગ ન કલ્પાય, અતિતે પર.
નિર્વિભાજ્ય અણુ. પરદારા : પરની સ્ત્રી, અન્યની | પરમાત્મા : પરમ આત્મા, અત્યંત
સાથે વિવાહિત થયેલી સ્ત્રી. ઊંચો આત્મા, વિતરાગદેવ. પરદારાવિરમણ વ્રતઃ શ્રાવકનાં ૧૨ | પરમેષ્ઠિઃ ઊંચા સ્થાને બિરાજમાન, વ્રતોમાંના ચોથા વ્રતનો એ
સર્વ વ્યક્તિઓથી શ્રેષ્ઠ, પ્રકાર કે જેમાં પરની સાથે અરિહંત, સિદ્ધઆચાર્યાદિ પરણેલી એવી જે સ્ત્રી તેની પાંચ પદે બિરાજમાન. સાથે સંસારભોગ કરવાનો | પરલોકભય : આવતા ભવમાં
ત્યાગ કરવો તે સ્વરૂપ વ્રત. | દુઃખી-દરિદ્રી-રોગી-થવાનો પર પરિવાદ: બીજાની નિંદા-ટીકા- ભય.
કુથલી કરવી, હલકું બોલવું, પરવશતા ઃ પરાધીનતા, બીજાની અઢાર પાપસ્થાનકમાંનું સોળમું આધીનતા, આત્માનું કર્મ, પાપસ્થાનક,
શરીર અને પરિવારાદિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org