________________
નોકષાયપંચાચાર
૭૮
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
નોકષાય (મોહનીય) ઃ જે સાક્ષાત્ | ચોધ પરિમંડળઃ છ સંસ્થાનોમાંનું
કષાયરૂપ નથી, પરંતુ કષાયોને બીજું સંસ્થાન કે જેમાં નાભિથી લાવે, કષાયોને પ્રેરે, કષાયોને ઉપરના અવયવો સપ્રમાણ મદદ કરે, પરંપરાએ કષાયોનું હોય છે અને નીચેના અવયવો જ કારણ બને તે હાસ્ય, રતિ અપ્રમાણ હોય છે તે. આદિ છ; અહીં નોશબ્દ | ન્યાયસંપન્ન દ્રવ્ય : શ્રાવકના ૩૫ પ્રેરણાદિ અર્થમાં છે.
ગુણોમાંનો પહેલો ગુણ, ન્યાયનોભવ્યનોઅભવ્ય : મોશે પહોંચી નીતિ અને પ્રમાણિકતાથી
ગયેલા આત્માઓ હવે ભવ્ય મેળવેલું ધન. પણ નથી તેમજ અભવ્ય પણ ન્યાયાલયઃ જ્યાં બન્ને પક્ષોની વાતો નથી, કારણ કે જ્યાં સુધી યથાર્થપણે સાંભળીને નિષ્પક્ષવસ્તુની પ્રાપ્તિ ન થઈ હોય
પાતપણે યોગ્ય ચુકાદો અપાય ત્યાં સુધી જ યોગ્યતાનો તે સ્થાન. વ્યવહાર થાય છે. એવી જ
ન્યાસાપહાર ઃ બીજા માણસોએ જમા રીતે નોસંજ્ઞીનોઅસંસી અને
મૂકેલી થાપણને પચાવી પાડવી, નોચરિત્તા નોઅચરિત્તા વગેરે
પાછી ન આપવી અને તમે આપી શબ્દોના અર્થો પણ જાણી
જ નથી એમ બોલવું તે. લેવા.
પંકજઃ કમળ, કાદવમાં ઉત્પન્ન થાય દિગંબર સંપ્રદાયમાં અમિત
મુનિનો બનાવેલ. ૧૪૫૬ પંચવિધતા ઃ પાંચ પ્રકારો, પાંચ
ગાથા પ્રમાણગ્રંથ છે. પ્રકારે, ઇન્દ્રિયોની અને તેના પંચાંપ્રણિપાત : બે ઢીંચણ, બે વિષયોની પંચવિધતા છે અર્થાત હાથ, મસ્તક એમ પાંચ અંગો પાંચ પાંચ પ્રકારો છે.
નમાવવાપૂર્વક નમસ્કાર કરવો પંચસંગ્રહઃ શ્રી ચંદ્રષેિમહત્તરાચાર્ય
કૃત મહાન ગ્રંથવિશેષ, | પંચાચાર : જ્ઞાનાચાર-દર્શનાચાર શ્વેતાંબર સંપ્રદાયમાં છે અને | આદિ પાંચ પ્રકારના આચારો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org