________________
નપુંસક્વેદ/નવ નિધિ
૭૦ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ, વહેણથી તણાતા છતા, | ૭ નયો અને ૪ નિપાઓ. આગળ-પાછળ અથડાયા છતા, નરક્ષેત્ર : અઢીદ્વીપ, (જબૂદીપ, જેમ સહજ રીતે ગોળ-ગોળ
ઘાતકીખંડ, અર્ધપુષ્કરવાર દ્વીપ) થઈ જાય તે રીતે સહજપણે
જેમાં મનુષ્યોનું જન્મમરણ થાય અનાયાસે જે વૈરાગ્ય આવે તે.
છે તે પૂર્વ-પશ્ચિમ અને ઉત્તરનપુંસકવેદઃ સ્ત્રી અને પુરુષ બન્નેની દક્ષિણ ૪૫ લાખ યોજન. સાથે ભોગસુખની ઇચ્છા,
નરેન્દ્રઃ રાજા, મહારાજા, વીતરાગઅથવા શરીરમાં બન્ને પ્રકારનાં
પ્રભુ નરેન્દ્રો વડે પૂજિત છે. લક્ષણોનું હોવું.
નળદમયંતી : પતિ-પત્ની, દમયંતી નમસ્થળઃ આકાશમંડળ, આકાશ
સતી, સ્ત્રીવિશેષ, આપત્તિમાં રૂપ સ્થળ.
પણ જે સત્ત્વશાળી રહી છે, નભોમણિ ઃ સૂર્ય, આકાશમાં રહેલું
જેનું ચરિત્ર પ્રસિદ્ધ છે. જાજ્વલ્યમાન રત્ન.
નવકારમંત્ર : નવ પદનો બનેલો, નમસ્કાર : નમન કરવું, પ્રણામ
પાંચ પરમેષ્ટિને નમસ્કાર કરવા, નમવું.
કરવાસ્વરૂપ, મહામંગલકારી નમિનાથ ભગવાનુંઃ ભરતક્ષેત્રમાંની મંત્ર. આ ચોવીસીના ૨૧માં
નવકારશી પચ્ચMાણ : સૂર્યોદય ભગવાન.
પછી ૪૮ મિનિટ બાદ ત્રણ નય ઃ દૃષ્ટિ, વસ્તુના સ્વરૂપને
નવકાર ગણીને જે પળાય, જાણવાની મનોવૃત્તિ, અનેક
ત્યાર બાદ જ ભોજન કરાય ઘર્માત્મક વસ્તુમાં ઇતર ધર્મોના તે. (મૂઠી વાળીને જે નવકારઅપલાપ વિના દ્રવ્ય-ક્ષેત્રાદિના
મંત્ર ગણાય છે તે નવકારસીની કારણે એક ઘર્મની પ્રધાનતા,
અંદર મુક્ષ્મીનું પણ પચ્ચન્દ્ર વસ્તુતત્ત્વનો સાપેક્ષપણે ખાણ સાથે હોય છે તેથી મૂઠી વિચાર.
વાળવાની હોય છે), (આ નયનિપુણ : નિયોના જ્ઞાનમાં પચ્ચષ્માણ પાળવા માટેનો
હોશિયાર, નયોનું સૂક્ષ્મ જ્ઞાન સંકેતવિશેષ છે). ધરાવનાર.
નવ નિધિ ચક્રવર્તીના ભોગયોગ્ય, નયનિક્ષેપ : વસ્તુને સમજવા માટે | નવ ભંડારો, જે વૈતાદ્યપર્વત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org