________________
નિઃસ્પૃહતનિઘત્તિકરણ
૭૨
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
રહિત, સમ્યક્તના આઠ | અવસ્થામાંથી કદાપિ નીકળ્યા
આચારમાંનો પ્રથમ આચાર. જ નથી, અનાદિ-કાળથી તેમાં નિઃસ્પૃહતા : સ્પૃહા, મમતા, મૂછ
જ છે અને તેમાં જ જન્મ-મરણ રહિત અવસ્થા, નિષ્પરિગ્રહી
કરે છે તે, તેનું બીજું નામ દશા.
અવ્યવહાર રાશિ. નિકાચનાકરણ : બાંધતી વખતે | નિત્યાપડ : દરરોજ
નિત્યપિંડ : દરરોજ એક જ ઘરે અથવા બાંધ્યા પછી કર્મને એવી આહાર ગ્રહણ કરવો તે. સ્થિતિમાં મૂકવું કે જેમાં કોઈ નિત્યાનિત્ય સર્વ પદાર્થો ઉભયાત્મક ફેરફાર થઈ શકે નહીં, કોઈ છે, દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ કરણ લાગે જ નહીં, અવશ્ય નિત્ય છે અને પર્યાયાર્થિક ઉદય દ્વારા ભોગવવું જ પડે, નયની અપેક્ષાએ અનિત્ય છે. સકકરણને અસાધ્ય એવું કર્મ
સર્વ ભાવો ઉભયાત્મક છે. કરવામાં વપરાતું કરણવીર્ય.
નિદાન (નિદાનકરણ) : નિયાણું, નિકાચિત કર્મ : સલકરણોને
આ ભવમાં કરેલા ધર્મના અસાધ્ય કરાયેલું કર્મ, સર્વથા ફળરૂપે સંસારસુખની માગણી ભોગ યોગ્ય કર્મ.
કરવી, ઇચ્છા કરવી તે. નિગોદ : અનંત અનંત જીવોવાળી ! નિદ્રા : જેમાં સુખે જાગૃત થવાય વનસ્પતિકાયમાંની એક
તે, ચપટીમાત્રના અવાજથી અવસ્થા, એક શરીરમાં જ્યાં અથવા પદમાત્રના સંચારણથી અનંત જીવો છે, તેના ૨ ભેદ
જાગૃત થવાય તે. છે; બાદરનિગોદ અને સૂક્ષ્મનિગોદ.
નિદ્રાનિદ્રાઃ જેમાં દુઃખે જાગૃત થવાય
તે, અતિશય ઢંઢોળવાથી જે નિગ્ધાયણઠાએ : કર્મોનો વિનાશ
માણસ જાગે તે, કુંભકર્ણ જેવી કરવા માટે હું આ કાઉસગ્ગ
ભારે ઊંધ. કરું છું.
નિધત્તિકરણ : કમ્મપયડી આદિ નિત્કાર પારગાહો ઃ તમારો આ
ગ્રંથોમાં આવતું એક સંસારમાંથી નિસ્તાર-ઉદ્ધાર
કરણવિશેષ, જેમાં કર્મ એવી થાઓ.
સ્થિતિમાં મુકાય કે ઉદ્વર્તના નિત્યનિગોદઃ જે જીવો આ નિગોદ- | અને અપર્વતના વિના બીજાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org