________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૬૭
દ્વિવિધતાધર્મક્ષમા
બે જ વખત બાંધવાના છે વધુ | એવી વક્તા જે કથા કરે છે, નહીં તેવા જીવો.
ઘર્મકથા. કિવિધતા : વસ્તુનું બે પ્રકારપણું. | ઘર્મચક્રવર્તી: જેમ ચક્રવર્તી ચક્રરત્ન દ્વિીપ-સમુદ્રઃ જેની ચારે બાજુ પાણી વડે ભરતાદિક્ષેત્રના છ ખંડને
હોય તેની દ્વિીપ-બેટ અને જીતે છે તેમ તીર્થંકર ભગવંતો પાણીનો ભંડાર તે સમુદ્ર, ધર્મ વડે ચારે ગતિનો અંત જંબુદ્વીપ અને લવણસમુદ્રાદિ.
કરી મોક્ષ પામે છે તે, ધર્મધગધગતી શિલા : અતિશય ઘણી
ચક્રવર્તી. તપેલી પથ્થરની શિલા. ધર્મધ્યાન ઃ જે ચિંતન-મનનથી ધજાદંડ : મંદિર ઉપર ચડાવાતો,
આત્મામાં મોહનો વિલય થાય ધજા લટકાવવા માટેનો લાંબો
અને ધર્મની વૃદ્ધિ થાય એવું દંડ તે ઘજાદંડ.
ધ્યાન તે. • ઘનદ ઃ કુબેર, ધનનો અધિષ્ઠાયક ઘર્મપરાયણ : ધર્મમાં ઓતપ્રોત, દેવ, ધનનો ભંડારી.
ધર્મમાં રંગાયેલો, ધર્મમય. ધનધાન્ય પ્રમાણતિક્રમ : રોકડ
ઘર્મપ્રાપ્તિ આત્મામાં સ્વભાવદશાની નાણાનું અને ધાન્યનું જે માપ, પ્રાપ્તિ, મોહનો ક્ષયોપશમ. તેનું ઉલ્લંઘન કરવું, ધાર્યા કરતાં ઘર્મબિન્દુ : પૂ. હરિભદ્રસૂરિજી વધારે રાખવું.
મહારાજશ્રીરચિત એક ધનવાનુંઃ ધનવાળો, નાણાં વાળો, મહાગ્રંથ. પૈસાદાર.
ધર્મભ્રષ્ટ : ધર્મથી પડેલા, ઘર્મથી ઘનિક ઃ ધનવાળો, નાણાં વાળો, | પતિત થયેલા. પૈસાદાર.
ધર્મરાગ : ધર્મ ઉપરનો જે સ્નેહ, ધરણીધર દેવઃ પાર્શ્વનાથ ભગવાન- ધર્મ ઉપરનો જે પરમ સ્નેહ.
ના અધિષ્ઠાયક દેવ. ઘર્મસંગ્રહણીઃ પૂ. હરિભદ્રસૂરિજીનો ઘર્મ ઃ દુર્ગતિમાં પડતા આત્માને જે | બનાવેલો મહાન ન્યાયનો ગ્રંથ.
ધારી રાખે, બચાવે તે ધર્મ, | ધર્મક્ષમા : ક્ષમા રાખવી એ પોતપોતાની ફરજ, વસ્તુનો આત્માનો ધર્મ છે એમ સમજીને સ્વભાવ.
ક્રોધને દબાવવો, ક્રોધ ન ધર્મકથાઃ શ્રોતામાં ધર્મની વૃદ્ધિ થાય | કરવો, ક્ષમા રાખવી તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org