________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
અને વેઇવા આવાં પ્રભુજીના મુખે બોલાયેલાં ત્રણ પદો. ત્રિભુવનપતિ : ત્રણે ભુવનના સ્વામી, તીર્થંકરાદિ વીતરાગ દેવો.
ત્રિવિધ : ત્રણ પ્રકારે, મન, વચન કાયાથી (પ્રણામ કરું છું).
ત્રિવિધ યોગ : મનયોગ, વચનયોગ અને કાયયોગ એમ ૩ યોગો.
ત્રીજો આરો : આરામાંનો ત્રીજો અવસર્પિણીમાં સાગરોપમનો
૨
આરો, કોડાકોડી
થિણદ્ધિનિદ્રા : દર્શનાવરણીય કર્મના નવ ભેદોમાંનો ૧ ભેદ. દિવસે ચિંતવેલું કાર્ય જે નિદ્રામાં ઊઠીને કરી આવે, પાછો સૂઈ જાય, તોપણ ખબર પડે નહીં તે. આ નિદ્રા વખતે પ્રથમસંધયણવાળાને અર્ધચક્રીથી અર્ધબળ પ્રાપ્ત થાય છે અને શેષ
૫૯
દંડ : શિક્ષા, ગુના પ્રમાણે શિક્ષા કરવી તે, માર મારવો, ઠપકો
Jain Education International
ત્રિભુવનપતિ/દંડક
સુષમાદુમા નામનો અને ઉત્સર્પિણીમાં ૪૨૦૦૦ વર્ષ ન્યૂન ૧ કોડાકોડી સાગરોપમનો દુષમાસુષમા નામનો આ આરો હોય છે.
ત્રૈલોક્યચિંતામણિ : ત્રણે લોકમાં
ચિંતામણિરત્ન સમાન. વગિન્દ્રિયઃ સ્પર્શનેન્દ્રિય, ચામડીરૂપ જે ઇન્દ્રિય.
ત્વચા ઇન્દ્રિય ઃ સ્પર્શેન્દ્રિય, ચામડીરૂપ જે ઇન્દ્રિય.
થ
પણ
સાત
સંધયણવાળાને આઠગણું ફળ પ્રાપ્ત થાય છે. થિરીકરણ ઃ દર્શનાચારના આઠ આચારોમાંનો છઠ્ઠો એક આચારવિશેષ, સમ્યક્ત્વથી પડવાના પરિણામવાળા જીવોને તત્ત્વ સમજાવી સમજાવી સ્થિર કરવા તે.
For Private & Personal Use Only
દ
આપવો પ્રાયશ્ચિત્ત આપવું. દંડક : આત્મા કર્મોથી જેમાં દંડાય,
www.jainelibrary.org