________________
અર્થસંવર્ધન/અવક્તવ્યબંધ
૧૪
જૈન ધાર્મિક હરિભાષિક શબ્દકોશ
અર્થસંવર્ધન : પ્રાપ્ત થયેલા અર્થ | અતિશયોને યોગ્ય. (ધન)ની સારી રીતે વૃદ્ધિ કરવી | અલંકાર : દાગીના, શરીરની
શોભા, કાવ્યોમાં વપરાતા અર્થપત્તિન્યાય ? જે કંઈ બોલાય, અલંકારો.
તેમાંથી સરી આવતો નિશ્ચિત અલાબુ : તુંબડું, માટીના લેપથી બીજો અર્થ, અવિનાભાવવાળો - ડૂબી જાય તે. જે બીજો અર્થ છે. જેમ કે
અલિપ્તઃ અનાસક્ત, સંસારી ભાવો“જાડો દેવદત્ત દિવસે ખાતો
માં ન લેપાયેલું. નથી.” (અર્થાત્ રાત્રે ખાય છે).
અલીકવચનઃ જૂહુ વચન, મૃષાવાદ,
ખોટું બોલવું. અર્થાવગ્રહ : તદ્દન અસ્પષ્ટ બોધ, {
અલોકાકાશઃ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો અર્થમાત્રનું યત્કિંચિત્ જ્ઞાન.
જ્યાં નથી ત્યાં રહેલો આકાશ. “આ કંઈક છે” એવું સામાન્ય
અલૌકિક ઃ લોકોના માનસમાં ન જ્ઞાન.
ઊતરે, ન સમજાય તેવું. અર્થોપાર્જન : ધન મેળવવાના
અલ્પતર બંધ ઃ વધારે કર્મપ્રકૃતિઓ પ્રયત્નો.
બાંધતો, ઓછી કર્મપ્રકૃતિ બાંધે અઈનિદ્રા ઃ ઊંઘની સામાન્ય દશા ચાલતી હોય ત્યારે.
અલ્પબદુત્વ : બે-ત્રણચાર વસ્તુઅર્ધીવનપ્રણામ ઃ પ્રણામ કરતી ઓમાં થોડું શું અને ઘણું શું?
વખતે ૨ હાથ, ૨ પગ અને મસ્તક એમ પાંચ અંગ
અલ્પારંભપરિગ્રહવું : ઓછા નમાવવાં જોઈએ તેને બદલે
આરંભ-સમારંભ અને ઓછો અડધાં નમાવીએ અને અડધાં
પરિગ્રહ, ઓછી મમતા-મૂછ ન નમાવીએ તેવો પ્રણામ.
તે મનુષ્પાયુષ્યના બંધનો હેતુ અર્પણા : વિવક્ષા, પ્રધાનતા, આપી દેવું, સમર્પિત કરવું.
અલ્પાક્ષરી : જેમાં અક્ષરો (શબ્દો) અર્પિત : વિવક્ષા કરાયેલો નય, ઓછા હોય અને અર્થ ઘણો પ્રધાન કરાયેલો નય.
ભર્યો હોય તેવી સૂત્રરચના. અહંતુ : અરિહંતપ્રભુ, ચોત્રીસ | અવક્તવ્યબંધ : કર્મપ્રકૃતિઓનો
તે.
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org