Book Title: Jain Paribhashik Shabdakosha
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
જ ઉપકારી, જેમ કે પ્રભુ મહાવીર સ્વામી.
: જીવ, પૂર્વભવ, પરભવ, આદિ છે એવી
માન્યતા.
આસ્તિકતા
આહારકશરીર : ચૌદ પૂર્વધર મહાત્માઓ પોતાને થયેલા સંશયના નિવારણ અર્થે મહાવિદેહમાં જવા માટે જે શરીર બનાવે તે.
આહારક સમુદ્ધાત : આહારક શરીર બનાવતી વખતે પૂર્વે બાંધેલા આહારક શરીર નામકર્મનાં પુદ્ગલોનું જે વેદન-વિનાશ તે. આહારનિહાર ઃ ભોજન કરવું, પાણી પીવું, ખાનપાનની જે પ્રક્રિયા
ઇચ્છાનુસાર ઃ આપણી ઇચ્છા પ્રમાણે જે થાય તે.
ઇચ્છિત : મનગમતું, મનવાંછિત, મનમાન્યું.
ઇતર : જુદું, ભિન્ન, જે શબ્દની
સાથે ઇતર શબ્દ જોડો, તેનાથી ભિન્ન, જેમકે પુરુષેતર એટલે પુરુષથી ભિન્ન.
ઇતરભેદસૂચક ઃ વિવક્ષિત વસ્તુનો
Jain Education International
૨૩
આસ્તિકતા/ઇત્વર પરિગૃહિતાગમન
તે આહાર, સંડાસ-બાથરૂમની જે પ્રક્રિયા તે નિહાર.
આળપંપાળ : માથા ઉપરનો બોજો, નિરર્થક ચિંતા, ચારે બાજુની બિનજરૂરી ઉપાધિઓ.
આક્ષેપ : બીજા ઉપર કલંક-જૂદું
આળ આપવું તે.
: બીજાઓની માન્યતાઓમાં દોષો – આક્ષેપો બતાવતાં બતાવતાં જે થા કરવી તે. આજ્ઞાપનિકીક્રિયા : બીજાને
કામકામજ ભળાવવું, બીજા પાસે કામકાજ કરાવવા આજ્ઞા કરવી તે, ૨૫ ક્રિયાઓમાંની ૧ ક્રિયા.
આક્ષેપણીકથા
ઇ-ઈ
ઇતર વસ્તુથી ભેદ બતાવનાર લક્ષણ, જેમકે સાસ્ના (ગળે ગોદડી) તે ગાયને ભેંશ-ઘોડાબકરા આદિથી ભિન્ન કરનાર લક્ષણ છે.
ઇત્વરકથિત : અલ્પકાળ માટે કરાતું
પચ્ચક્ખાણ, અલ્પકાલીન. ઇત્વર પરિગૃહિતાગમન ઃ કોઈ અન્ય પુરુષે અલ્પકાળ માટે ભાડેથી
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166