________________
અવિશ્રુતિ/અશરણ ભાવના
૧૬
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
|
સખ્ય*
જવું તે વિચાર, તેવા સંક્રમાત્મક સમ્યગ્દર્શન આવ્યું છે પરંતુ વિચાર વિનાનું જ ધ્યાન તે. (વિરતિ)ત્યાગ આવ્યો નથી તે અવિશ્રુતિઃ મતિજ્ઞાનના અપાયમાં ચોથા ગુણઠાણાવાળા જીવો.
જે વસ્તુનો નિર્ણય કર્યો તેમાંથી અવિવેકી : વિવેક વિનાના જીવો, પડી ન જવું, તેમાં જ વધારે ગમે ત્યારે ગમે તેમ વર્તનારા. દૃઢ થવું, તે અવિશ્રુતિ નામની | અવિસંવાદી : પૂર્વાપર અવિરુદ્ધ, ધારણા છે.
પરસ્પર વિવાદ વિનાનું. અવિધિકૃતઃ વિધિથી નિરપેક્ષપણાએ | અવ્યક્ત : અસ્પષ્ટ, સ્પષ્ટ ન કરાયેલું કાર્ય.
સમજાય તેવું. અવિનાભાવી સંબંધ ઃ જેના વિના | અવ્યવસ્થા વ્યવસ્થા વિનાનું, અસ્ત
જે ન હોઈ શકે, તેવી બે વસ્તુ- | વ્યસ્ત, જેમતેમ. ઓનો પરસ્પર જે સંબંધ તે, | અવ્યામિઃ જે લક્ષણ જેનું કર્યું હોય, જેમ દાહ અને અગ્નિ.
તેમાં ક્યાંક હોય અને ક્યાંક અવિનાશી : ભાવિમાં જે વસ્તુ ! ન પણ હોય છે. જેમકે
વિનાશ ન પામે તે, અનંત. નીલવર્ણવાળાપણું એ ગાયનું અવિભાગ પલિચ્છેદ ઃ જેના કેવલ- લક્ષણ કરીએ તો અવ્યાપ્તિ.
જ્ઞાનથી પણ બે ભાગ ન કલ્પી અવ્યાબાધ સુખ : એવું જે સુખ છે શકાય તેવા નિર્વિભાજ્ય કે જેમાં અલ્પમાત્રાએ પણ દુઃખ રસાવિભાગ, નિર્વિભાજ્ય નથી, અર્થાત્ મોક્ષનું જે સુખ વિયવિભાગ, કર્મપરમાણુ- છે તે.
ઓમાં કરાયેલા રસબંધના | અશઠ : સજ્જન પુરુષો, મહાત્મા નિર્વિભાજ્ય ભાગો, આત્મ
પુરુષો, ગીતાર્થ પુરુષો. પ્રદેશોમાં રહેલા યોગાત્મક
અશન : ભોજન, ખોરાક, જે વીર્યના નિર્વિભાજ્ય ભાગો.
ખાવાથી પેટ ભરાય તે. અવિભાજ્ય કાળઃ જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ
અશક્ય ઃ જે કાર્ય આપણાથી થાય કાળ, કે જેના બે ભાગ ન !
તેમ ન હોય તે. થાય તે સમય.
અશરણ ભાવના : આ સંસારમાં અવિરતઃ સતત – અટક્યા વિના.
સાચું કોઈ શરણ નથી, સૌ અવિરત સમ્યગ્દષ્ટિ : જે જીવોમાં | સ્વાર્થનાં જ સગાં છે, સાચું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org