________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૧૭
અશરીરી અસર્વપર્યાય
એક અરિહંત પ્રભુનું જ શરણ | અષ્ટાહ્નિકા મહોત્સવ : આઠ
છે એવી ભાવના ભાવવી તે. દિવસનો અઠ્ઠાઈ મહોત્સવ. અશરીરી ઃ શરીર વિનાના જીવો, પજુસણ-પર્વ.
અર્થાત્ સિદ્ધ પરમાત્મા. અસંગતત્વ ઃ વસ્તુ બરાબર સંગત અશુચિ ભાવનાઃ શરીર અપવિત્ર- ન થવી, મેળ ન મળવો.
પદાર્થોથી જ ભરેલું છે. દરેક | અસંદિગ્ધઃ શંકા વિનાનું, નિશ્ચિત, છિદ્રોથી અશચિ વહ્યા જ કરે મતિજ્ઞાનનો બહુ આદિ ૧૨ છે. તેવા આ શરીર ઉપર ભેદોમાંનો એક ભેદવિશેષ. શોભા-ટાપટીપ અને શણગાર
અસંપ્રજ્ઞાત સમાધિ : જ્યાં મનશું કામનો ?
વચન-કાયાના યોગો નથી, અશુદ્ધાત્મા : મોહને વશ થયેલો જે સર્વથા આત્મા શાન્ત છે એવી
આત્મા તે, અજ્ઞાનને વશ કર્મોના સર્વ આગમન વિનાની થયેલો, અજ્ઞાન અને મોહ એ અવસ્થા.
જ બે અશુદ્ધાવસ્થા. | અસંભવદોષ ઃ જે લક્ષણ જેનું કર્યું અશુભોદયઃ પાપકર્મોનો ઉદય, દુઃખ હોય ત્યાં સંભવે જ નહીં તે.
આપે તેવાં કર્મોનો ઉદય. જેમ કે એક ખરીવાળાપણું એ અશોકવૃક્ષ : પ્રભુ સમવસરણમાં
ગાયનું લક્ષણ કરીએ તો. બિરાજે ત્યારે દેવો આવું સુંદર અસત્યઃ મિથ્યાવચન, ખોટું જીવન, વૃક્ષ રચે છે, જે પ્રભુનો ખોટી ચાલબાજી. અતિશય છે.
અસભ્ય વચન : તુચ્છ વચનો, અશૌચ ઃ અપવિત્રતા. શરીર અને અનુચિત-હલકાં વચનો. મનની અશુદ્ધિ.
અસમીક્ષ્યાધિકરણ : વિચાર્યા વિના અષ્ટકર્મ : જ્ઞાનાવરણીયાદિ આઠ છરી-ચપ્પાં-ભાલાં તલવાર કર્મો.
વગેરે પાપનાં સાધનો અષ્ટપ્રવચનમાતા : પાંચ સમિતિ
વસાવવાં. અને ત્રણ ગુપ્તિ આ આઠને અસર્વપર્યાય : દ્રવ્યોના સર્વ માતા કહેવાય છે, કારણ કે પર્યાયોમાં ન પ્રવર્તે તે, મતિતેનાથી ધર્મરૂપી પુત્રની ઉત્પત્તિ જ્ઞાન અને શ્રુતજ્ઞાન દ્રવ્યોના થાય છે.
સર્વપર્યાયોમાં વર્તતું નથી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org