________________
.
( ૧૦ ) . . સારધ. . . દરેક શ્રાવકે માધવની જેમ હમેશાં ધર્મમાં વર્તવું જોઈએ અને બીજાને જે બોધ આપ, તે પ્રમાણે પોતે પણ ચાલવું જોઈએ; તેમ નહીં કરવાથી મનસુખની જેમ પસ્તા થાય છે
સારાંશ પ્રશ્ન
: ૧ માધવ કે છેક હતા? ૨ મનસુખ કે છોકરો હતા ? ૩ મનસુખને માધવે શું કહ્યું હતું ? ૪ સામાયિક કરવાને વખતે મનસુખ શું કરતું હતું ? ૫ માધવના કહેવાથી મનસુખે શું કહ્યું હતું ? ૬ છેવટે મનસુખે શેનાં પચ્ચખાણ લીધાં હતાં ?
-
: : '
'
પીઠ ૫ મા.
પ્રતિક્રમણ
. " દેવપુરીમાં દયાધર કરીને એક શ્રાવકને છેક હતા. તે એક વખતે ઉપાશરામાં મુનિના મુખનું વ્યાખ્યાન સાંભળવા ગયે. ત્યાં તેણે એવું સાંભળ્યું કે “ સંસારી જીવ રાત અને દિવસ પાપ કયાં કરે છે.” આ વચન સાંભળતાં જ તેના મનમાં ચિંતા થવા લાગી. દયાપર ધર્મ ઉપર ઘણે આસ્તિક છેક હેતે, તેથી તેના મનમાં ઉચાટ થવા લાગ્યા કે, હવે મારે શું કરવું ? હું પણ
સંસારી છું, તે મારાથી પણ હંમેશાં પાપ થતું હશે. જયારે - રેજો રેજ પાપ વધતાં જશે, તે પછી મારે નરકમાં પડવું ૫