________________
(૯)
કરી સ'પને સાધુએ નિત્ય ચાલે, ખુદા રૂપથી ધર્મના ઝુંડ ઝાલે; હિને જય તમે ભારતે તે ગજાવે, ફા આપ આ શ્રાવકા શુદ્ધ ભાવે,
પાઠ ૪૭ મા.
વીશ પારાની માળા.
દેવનગરમાં ગુણધર નામે એક છોકરા હતા. તે ઘણું કથ ચાખાર અને ભણુવામાં હઠીલેા હતેા. તે નાની ઉમરમાંથીજ તેફા ની હતા. તેના આપનું નામ દંતદારા હતું. તેનામાં નામ પ્રમાણે ઝુલુ હતા. સવારથી તે સાંજ સુધી તે અરિત પ્રભુની ભકિત કરતા હતા. તદાસ ગુણધરને હમેશાં ચેડા થી બોધ આપતા હતા. એક વખતે ગાર્હતદાસે ગુણુધરને કહ્યું કે, એટા, આ એકલી સાદી માળા તારી ડાકમાં પહેરાવું છું. હવેથી તારામાં જેમ જેમ ગુણ
પતે જશે, તેમ તેમ તે માળામાં હું સેનાના એક એક પારા પારતા જઇશ, ગુણધરને ત્યારથી સેનાના પારાની માળા પહેરવાના લાભ થયે અને તે હમેશાં એક એક ગુણ વધારતા હતા. છેવટે તેનામાં વીશ ગુણુ આવ્યા એટલે તે વોશ પારાની માળા પહેરી પાશાળામાં બલુવા જતા જુતા. એક વખતે તેના શિક્ષકે ગુણધરને પુછ્યુ કે આ વીશ પારાની માગ શેની છે ? ગુણધર બોલ્યું. આ વાય ગુરુ મેળળ્યા છે, તેની સ
મા
છે.
બાપાએ