________________
'કપૂરચંદકાકા ! બહુ સારું
પછી કપૂર પાઠશાળામાં આવ્યો અને પિતાને શિક્ષકની કાગળ તે પીઓ ગુકીને તે મીજબાનની બધી વાત કહી બતાવી, પછી શિક્ષકે કહ્યું કે, કપૂરગદ, આ ચેપીએ તું લા
છે, માટે તું તારે હાથે વેહેંચી આપ. પછી કપુરચંદે બધી - પીઓ વેહેચી આપી. તેમાં જે નઠારી ચોપડી હતી, તે પિતે - લીધી. તે જે શિક્ષકે પુછયું, કપુરચંદ, તે નઠારી ચેપડી કેમ - વીધી? કપુરચંદ-સાહેબબીજાને નારી પડી દેવી અને પિતે
દારી રાખવી તે અનીતિ ગણાય છે. વળી બીજાને જે આવી જુની કાપી આપી છે તે તેનું મન દુઃખાય, તે કરતાં મારે પિતાને તેવી પડી લેવી તે વધારે સારૂં. આ સાંભળી શિક્ષક કપુરચંદ ઉપર બટ ખુશી થશે અને કપુરચંદને મનની મેટાઈને માટે વર્ગની અંદર તેનાં વખાણ કર્યા. આ વાત મીજબાનને જાણવામાં આવતાં, તે ઘણે ખુશી થશે અને તેણે કપુરચંદને બીજી નવી પાં પડી ભેટ આપી.
સારો.
દરેક છોકરા એ કપુરની જેમ મનની ટાઈ રાખવી જોઈએ,
- સારાંશ અને " મની મેટાઈ જવાથી શું થાય છે? ૨ મનની મોટાઈ રાખવી, છે કે ગુણ છે ? ૩ જેનું દિલ ઉચું હોય કે માસ હોય છે ?