Book Title: Jain Dharm Pravesh Pothi 03
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 140
________________ ( ૧૩૨ ) શીખ્યા છે, તેથી ખેલી શકે છે, તે તેની પાંચમી ભાષાપાપ્તિની ભુખી છે. અને જીવા મનમાં રમવાના કે ખાવાપીવાના વિચાર કરી શકે છે, તે તેની છઠ્ઠી મનપયાપ્તિ છે. ગોવિદે આ પ્રમાણે સમજાવ્યું, એટલે બધા છોકરાઓ ખુશી થઈ ગયા. અને આગળ પાઠની છે પાપ્તિની વાત તેમણે ખરામંર યાદ રાખી લીધી. સારબાધ ગાવિશ્વની જેમ દરેક છેકરાએ છ . પર્યાસિ વિષે સમજુતી મેળવવી, અને તેને હુમેશાં યાદ રાખવી જાઇએ. સારાંશ પ્ર નાં ૧ ગોવિદ કેવા હતા ? ૨ જીવા તેને શું થતા હતા ? ૩ જીવામાં છ પાપ્તિ કેવી રીતે સમજાવી હતી ? પાઠ ૬૭ મા દર્શ પ્રાણ. ** જીવ જયારે મૃત્યુ પામે છે, ત્યારે તેના *y જીવમાં દેશ પ્રાણ કહેવાય છે. તેમાં કેટલાએક જીવમાં એછા વધતા પ્રાણ પણ હોય છે. માંથી તે પ્રાણુ ચાલ્યા જાય છે. ચેત્ર દ્રિય એ જીવને છે. તેનાથી જીવ સાંભળી શકે છે, ચક્ષુરિદ્રિય એ હ્યુ છે, તેનાથી જીત જોઇ શકે છે. ઘ્રાણેન્દ્રિય એ પહેલે પ્રાણ જીવના બીજો જીવને ત્રીને

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159