________________
( ૧૩૨ ) શીખ્યા છે, તેથી ખેલી શકે છે, તે તેની પાંચમી ભાષાપાપ્તિની ભુખી છે. અને જીવા મનમાં રમવાના કે ખાવાપીવાના વિચાર કરી શકે છે, તે તેની છઠ્ઠી મનપયાપ્તિ છે.
ગોવિદે આ પ્રમાણે સમજાવ્યું, એટલે બધા છોકરાઓ ખુશી થઈ ગયા. અને આગળ પાઠની છે પાપ્તિની વાત તેમણે ખરામંર યાદ રાખી લીધી.
સારબાધ
ગાવિશ્વની જેમ દરેક છેકરાએ છ . પર્યાસિ વિષે સમજુતી મેળવવી, અને તેને હુમેશાં યાદ રાખવી જાઇએ.
સારાંશ પ્ર નાં
૧ ગોવિદ કેવા હતા ? ૨ જીવા તેને શું થતા હતા ?
૩ જીવામાં છ પાપ્તિ કેવી રીતે સમજાવી હતી ?
પાઠ ૬૭ મા દર્શ પ્રાણ.
**
જીવ જયારે મૃત્યુ પામે છે, ત્યારે તેના
*y
જીવમાં દેશ પ્રાણ કહેવાય છે. તેમાં કેટલાએક જીવમાં એછા વધતા પ્રાણ પણ હોય છે. માંથી તે પ્રાણુ ચાલ્યા જાય છે. ચેત્ર દ્રિય એ જીવને છે. તેનાથી જીવ સાંભળી શકે છે, ચક્ષુરિદ્રિય એ હ્યુ છે, તેનાથી જીત જોઇ શકે છે. ઘ્રાણેન્દ્રિય એ
પહેલે પ્રાણ જીવના બીજો જીવને ત્રીને