Book Title: Jain Dharm Pravesh Pothi 03
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 126
________________ (૧૬) કરિ ને નિરાશ્રિત કુંડ માટુ' પદન જન ઊદ્વારવા, આગળ પડી આનદ ધરતા જૈનખ તારવા; ખાંતે કરી જો જૈન કન્યાએધ નિત્ય અપાય છે, વાત્સલ્ય તે સાધર્મિનુ' જગમાં ખરૂં વખણાય છે. પાઠ ૫૭ મે, અધુરાં કામ કરવાં નહિ. દેવજી કરીને એક શ્રાવક હતા. તે સારા સ્વભાવના અને 9વાગી હતા. પણ તેનામાં અરાં કામ કરવાની નઠારી ટેવ હતી, તેને કાંઇપણુ કામ બતાવ્યુ હોય તે, તે અધુરૂ રાખતા, અને નજીવાં કામને લખાવતા હતા. શિક્ષક તેને ચાર લીટીની કવિતા * . કે કાઇ પાઠ પૂરા વાંચવા આપે, ત્યારે તે એ લીંટી કવિતા કરતા અને પાઠ અડધા કરતા હતા. તેનાં માબાપ કે કોઈ વિઠલ તેને બહારનુ અથવા ઘરની અત્તરનુ કામ ખતાવે ત્યારે તે કરવા જતા, પણ અધુરૂ સુકી પાછા આવતા હતા. આવી નઠારી ટેવથી તેનાં માબાપને તથા તેના શિક્ષકને તેની ઉપર ઘણા કટાળે, માવતા હતા. આવી કુટેવથી તે ખાખર સારા કા નહિ. જ્યારે તે લાયક ઉમ્મરને થયા, તેને કઇ વેપારીની દુકાને બેસાર્યા, તે વેપારી નાતાવાળ એટલે તેને માંડ માંડ નભાવતા હતા. એક વખતે કાઇ નહેરને વેપારી તે દુકાનમાં નામું સમજવાને આન્યા. તેના નામામાં " ૫ ગરીબ લોકોના ઉદ્ધાર કરવા. ૬ જૈન સ્ત્રી કેળવણી. અભ્યાસ કરી શ એટલે તેના બાપે હતા

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159