________________
(૧૮) કરી શકે નયી તમારાથી જે કાંઈ ન બને તેવું તે, હમેશાં ભલાઈને ગુજ રાખજે. એ ગુણ સર્વથી મારો છે. જેનામાં ભલાઈ પ્રિય છે. તે મારા ઘવું પણ મેળવી શકે છે. ગાય માબાપ, ભાઇ, બેન, સગા સ્નેહી, મિત્ર અને અધમ ભાઈ દુખી હેય તે તેને સર્વ જતની મદદ કરજે. જેઓ અપ અને અનાથ છે, તેમની સંભાળ લેજે, કેઈનું ભલું થતું હોય તો તેમાં તન, મન અને ધનથી ભાગ લે છે. જે કે નજીવું કામ બતાવે, તેમાં જે બીજનું ભલું થતું હોય તે, તે કામ ખતઘો કરશે. આ ભલાઈ. ને શું રાખશે, તો પછી તમારે બીજું કર્તવ્ય બાકી રહેશે" નહિ, તે ભલાઈના ગુણધી તમારું હૃદય ચોખ્ખું થશે, એટલે પછી નાં બીજાં કામ તમારાથી નિયમિત રીતે બની શકશે.
ગુરૂનાં આવાં વચન સાંભળી દેવચંદ શેઠ ખુશી થઈ ગયો ત્યારપછી તે તેનું ભલું કરવામાં સામેલ છે. જેથી તેણે છેવટે ઘમનાં બધાં કાર્યમાં તત્પર થઈ 'પિતાના જીવિતને સુ
* *
*"
શ્રાવકન દરેક કરાએ નાનપથી ભલાઈને સુ ખ કરે છે. મલાઈને ગુજથી દેવ શેડની જેમ પોતાનું વિતરણ jી શકાય છે.
સારંશ ને
* * *