________________
(૧૧) હો. તે વખતે વદારે આવી રીતે જાહેર કહ્યું કે, આ પતિતને રાણામાં કયાં બેસાડવા છે ? રાજાએ કહ્યું કે, તેને આપણા ગયાની પછવાડે છે શા દે. છીદાર પંડિતને પછવાડે બેસા તે વખતે પડિનના મનમાં જ છેટું લાગ્યું. પંડિત રીસ કરીને ઉઠી ત્યાંથી ચાલ્યો ગયો.
તે પછી ઘણા સમય થયા પછી એક વખતે રાજ અભયસિંહ છે ઉપર બેસી જાહેર ફરવા નીકળ્યા. ઘોડે તોફાની હતું, તે ચાકીને નાશી ગયે. તે રૂચિરાનગરીથી સે કેશ આગળ ચાલ્યો ગ, ત્યાં જતાં રાજાને રસ્તામાં આવેલા કોઇ શેહેરે પાર પાડીને વિડ જંગલમાં ચાલ્યા ગયે. રાજ કર. કેઈએ તેને રાજા કરીને જ નહી, અને પરદેશમાં કેઇએ તેને ખાવાપીવાનું પણ આપ્યું નહી. તેથી તે દુઃખી છે. આ વખતે પલે રવિદત્ત પંડિત પાલખીમાં બેસીને નીકળ્યા. તેણે રાજાને ત્યાં જે તરત ઓળખી લીધે. પંડિત તેની પાસે આવ્યા અને તેમની વારો ની પ્રમાણે વાતચિત થઈ,
પડિત—કેમ આપ અભયસિંહ રાજ તે નહિ ? - અભયસિંહ–હા, હું રૂચિ નગરીને રાજા છું. તોફાની ઘે- કે મને આદિ' રચી લાવે છે. મારે મારા દેશમાં જવું છે. હું
ફુ ય ૬. માટે મહેરબાની કરી મને મદદ આપે. - પતિ –-તએ મને ઓળખે છે ? અભયસિંહે--ના. કળખતા નથી. તમે કોણ છે ?
-- ને સભામાં ગવવાની પછવાડે બેસાય : - હતા, તે વિદત્ત પતિ છું.'
અભયસિંહ-- હા, હવે તમને ખ્યા. તમારે જાથી ઠં