Book Title: Jain Dharm Pravesh Pothi 03
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg
View full book text
________________
( ૧૬ ). ૪ એ ત્રણ શબ્દના પહેલા અક્ષરેથી ક શબ્દ બન્યો છે? ૫ ગુરૂએ આભાર શબ્દને માટે શું કહ્યું હતું ? ૬ હમેશાં ઉપકારી કેણ કેણ છે ? ૭ ક્ષેમચંદ્રને અને યક્ષની શી વાત છે ?
પાઠ ૫૦ મે.
શ્રાવક કેવું હોય?
છપે. શ્રાવકને સુત કદિ અનીતિ જરા ન ધરશે, રાખી સાચમાં ટેક જૂઠને દૂરજ કરશે,
હાય કરી નિજ ધર્મબંધુનાં દુઃખજ હરશે, * પ્રેમે ઉરઉપકાર કરી નિજ મનમાં ઠરશે,
એવા શ્રાવક રત્નથી સંઘ તણું શોભા વધે, ધર્મ અને યશ તેહને પ્રસરે આ જગમાં બધે.'
૧
આ
પાઠ ૫૧ મે.
.
નઠારા શ્રાવક વિષે.
છે . જે બેલે મુખ જુઠ કરે જે કામ નઠારાં, 'પરધન ને ૫રનાર હરે જે બની ઠગારા
૧ પુત્ર. ૨ પિતાના સાધમ ભાઈઓના, ( ૧ પારકે પૈસે ૨ પારકી સ્ત્રી, . .
:
,
. . !

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159