________________
૮ કેશરીસિાહ થી ષિા કરાવી હતી ? ૯ રાજા કેની પૂજા કરતા હતા?
૧સાસચંને લોકવિરૂદ્ધ કામ કરવાથી શું થયું ? . ૧૧ સાહસની દીકરી શાંતી જાવજીવ સુધી કેવી રહી ?
પાઠ ૪૧ મે.
પરોપકાર, દરેક ગૃહરે પોપકાર કર. બીજાને ઉપકાર કરે, એ ખરેખર ધર્મ છે. બધા માણસે એક જાતના છે. એક બીજાને મદદ કરવાથી આ સાર સહેલાઇથી તરી શકાય છે. દરેક માણસ
દરેકને ઉગી થાય છે. બીજાનું આપણાથી સારું થતું હોય તે : - તે શા માટે ન કરવું ? જે માસ બીજાને ઉપકાર કરતા નથી,
તેનું જીવવું નકામુ છે. હમેશાં પોપકાર કરનાર નવીનચદની . . કથા બોધ લેવા યોગ્ય છે. .
. . - વિજાપુરમાં નવીનચદ નામે એક વેપારી હતા, તે વિવે
સુશીલ અને ન હતો. તેની બુદ્ધિ વેપારમાં વધારે ચાલતી, તેથી તેણે વેપાર વધાર્યો હતો. વેપારનો જે વધારે થવાથી તેને પનાં કાર્યો કરવાને બીલકુલ મત મળી નહતા. ખાવાપીવામાં પણ તેને માંડમાંડ વખત મળતા હતા. એક વખત નવીનચદે મનમાં વિચારયુ કે, મનુષ્યભવ દુલા છે. વેપારના બોજાને લઈને મારાથી એનું કામ કરતું નથી. મારૂં કથા શી રીતે થશે.
*
*
*
-...
:' : '': ': '::
*