________________
સારાંશ અને ૧ ખરેખરો ધર્મ કહે ? પર આ સંસાર રહેલાઈથી શી રીતે કરી શકાય ? ૩ જે બીજાને ઉપકાર ન કરે તેનું જીવવું કેવું છે ?' ૪ નીનચંદ્ર કે હો ? ૫ સુશીલે નવીનચંદને શું કહ્યું હતું ?
કે રાતે સુતી વખતે શું વિચાર કરે જોઈએ ? - 9 પર પકારમાં કઈ કઈ ઇદ્ધિ જોડવી જોઈએ ?
૮ નવીનચંદ્રને પરેપકાર કરવાથી શું થયું હતું ?
પાઠ કર મે.
લાજ રાખવી. " ' શ્રાવક ગૃહસ્થે હમેશાં લાજ રાખવી જોઈએ. લાજ વગરને મા
સ જંગલી અથવા ભારબેજ વગરને ગણાય છે. જેનામાં લાજ છે, તે માણસ પોતાના પ્રાણ જાય તે પણ પોતાની પ્રતિજ્ઞા છાડી તે નથી. નીતિશાસ્ત્રમાં તાજને પૂજ્ય માતા જેવી ગણે છે. જેવું માન માતાને આપવું જોઈએ, તેવું માન લાજને આપવું જોઈએ,
લાકે જે માસને નિલેજ કહે છે, તે માણસનું જીવવું નકામું છે. - માણસમાં એક લાજ હોય તે બીજા ગુણ એની મેળે આવે છે. આ લાઇવ માસ ટેક રાખી શકે છે, બધું પાળે છે અને મુ
કેલી ભરેલાં કામ સહજ કરી શકે છે. સાજનું ઠેકાવું છે કારણ કે, આખની શરમ કહેવાય છે
'
.
-
આ