________________
( ૧ ) પાઠ ૩૪ મે..
-
-
-
દિવસે દિવસે વધારે જ્ઞાન મેળવવું. " ગ્રહ શ્રાવકે બધામાં સંતોષ રાખ, પણ જ્ઞાન મેળવવામાં - સતિષ શખ ન જોઈએ. દિવસે દિવસે પિતાના જ્ઞાનમાં વધારે કરે, ' પિતાના અને બીજાના જ્ઞાનની સાથે પિતાને મુકાબલે કરે, આ * ને જેનામાં વધારે જ્ઞાન હોય, તેનો દાખલે લઈ તે બનવા પ્ર
ત્ન કરે. જે માણસમાં વધતું જ્ઞાન ન થાય, તિ માણસ અને પશુમાં કાંઈ તફાવત હોતો નથી. વળી પિતાને આમામાં ગુણ કયા
છે અને દેશ કયા છે તે સંબંધી હમેશાં વિચાર કરવો. મારી વર્તણુક - કેવી છે ? મને લોકે સારે કહે છે કે નઠારો કહે છે તે પણ વિચા- રવું. હમેશાં રાત્રે સુતી વખતે ગૃહસ્થ શ્રાવકે વિચારવું કે, આજ
આખા દિવસમાં મને કેટલું જ્ઞાન વધારે મળ્યું? આ વિચાર કરનાર માણસ શિવચંદ્રની જેમ માટે વિદ્વાન બની જાય છે.
સિદ્ધનગરમાં એક શિવચંદ્ર નામે શ્રાવક હતું, તેની ઉમર " સોળ વર્ષની હતી. તેનામાં ઘણા સારા ગુણે હતા. સર્વથી વિશેષ
ગુણ એ હતી કે, આખા દિવસમાં પિતે જે કામ કર્યું છે, તેને તે છે વિચાર કરતા. આજે મારામાં વધારે સારો ગુણશે શુ છે અને
થવા જે મારામાં શું જ્ઞાન વધ્યું છે? તે વિચારી તેને પિતાની નિત્ય નોંધપોથીમાં ધી લેતા હતા. એક વખત શિવચંદ્ર વખાપણ સાંભળવાને ઉપાયે ગયે, ત્યાં મુનિમહારાજના મુખેથી સાંભિળ્યું કે, “મના ચાર પ્રકાર છે. દાન, શીલ, તપ અને ભાવ આ આ વાત સાંભળી તેણે તે બરાબર યાદ રાખી લીધું. એ સુતી વખતે