________________
() સરકત ન આવે તેમ સેવનાર છે, માટે આ દુકાનની અને ઘર ની બધી સત્તા તેનેજ આપવામાં આવે છે,
સારધ.
દરેક ગૃહરથે વિવેકચંદની જેમ ધર્મ, અર્થ અને કામને નિરાધપણે સેવવાં જોઈએ. ધર્મચંદ્ર, અચંદ્ર અને કામચંદ્રની જેમ એકલા ઘમમાં, એકલા અર્થમાં, અને એકલા કામમાં આશક થવું ન જોઈએ.
સારાંશ પ્રશ્ન
૧ ઘ, ચા અને કામ એટલે શું ? રએ વણેને કેવી રીતે સેવવાં જોઈએ? . ૩ એ ત્રણને નિરાબાધ પણ ન સેવવાથી શું થાય છે?
૪ બીમશેઠને કેટલા દીકરા હતા અને તેમનાં શું નામ
:
આ
૫ ધર્મચંદ, અચંદ, કામચંદ અને વિવેકચંદના કેવા કેવા સ્વભાવ હતા ? ' . . .
' ભીમશેજ્યારે કયા દિકરાને લાયક ઠરાવે ? -
*
*